________________
(૨૩૯)
4) ઢ
ઢ
જીવ્યું ધન્ય તેહનું”
(રાગ-ધોળ) પરથમ વરણાશ્રમ ધર્મ પાળતા, કીધાં જપ વ્રત દાન અનેક, જીવ્યું ધન્ય તેહનું. તેથી હરિભક્તિ ઉર ઉપની, જાણો સાચો સ્વામી એક તેણે તીવ્ર વૈરાગ પ્રગટ થયો, ગઈ ભોગ વાસના દૂર જી. જડ ચૈતન્ય શુદ્ધ વિવેકથી, જાણ્યા જુજવા જ્યમ તમ સૂર દશ ઇંદ્રિયો જેણે વશ કરી, જીત્યા મન બુદ્ધિ ચિત્ત અહંકાર જી. ઉપરતી પામ્યું મન સર્વદા, ન કરે કાંઈ વિષય વિચાર છે. સુખથી ઉછરંગ ન મન ધરે, ભય દુઃખથી ન પામે લગાર વિશ્વાસ ગુરુ વેદાંતનો, દઢ કરી ચિત્ત રાખે ઠાર નિજ રૂપ જાણવા ચિત્ત રહે, એકાગ્રપણે દિન રાત જી. ૯ એક મોક્ષની ઈચ્છા મન વિષે, બીજી કાંઈ ગમે નહીં વાત સેવે શ્રી ગુરુ દેવને હેતથી, કરે નિકટ એકાંતે વાસ છે. ૧૧ કરે શ્રવણ મનન વેદાંતનું, નિશીવાસર એ જ અભ્યાસ છે. ૧૨ મહા વાક્ય વિચારતાં મુડીયે, રહ્યું ચૈતન્ય સર્વાવાસ જીવ ઈશ" ઉપાધિ પરહરી, નિજરૂપ લલ્લું ટળ્યો દાસ પાંચ કોશના પડદા ટાલીયા, પામ્યો જલહલ જ્યોતિ પ્રકાશ છે. ૧૫પાંચ ભુતના પુતલાં પરહરાં, જાણ્યો સૂત્રાત્મા સુખ રાશ છે. ૧૬ ધ્યાતા, ધ્યાન, ધ્યેય વૃત્તિ પરહરી, રહ્યો ધ્યેય નિરંતર આપે છે. ૧૭
g,
4) ઢ
ઢ
ઈ
ઈ
પ.કૃદેવ મુંબઈ હતા ત્યારે દામૂજીભાઈને આ કાવ્ય મોઢે કરવા કહેલું ને કેમ બોલવું તે તેમણે શીખડાવેલું. તેમણે કહેલું આ કાવ્ય હળવે હળવે બોલવાનું નથી. પણ સપાટાબંધ બોલવું.