________________
(૨૨૦)
જાગૃતિ થઈ તેથી તે પૂછે છે કે-આત્માનું ધ્યાન કરવાનો આપનો ઉપદેશ છે તો તે આત્મા કેવો છે ? તેનું સ્વરૂપ કેવું છે ?
નિજ અનુભવસે પ્રગટ હૈ, નિત્ય શરીર પ્રમાણ; લોકાલોક નિહારતા, આતમ અતિ સુખવાન.
૨૧
(૨૨) આત્માનું સ્વરૂપ આવું છે તો તેની સેવા કેવી રીતે કરવી ? આત્મસેવાનો ઉપાય શું ?
મનકો કર એકાગ્ર સબઈન્દ્રિય વિષય મિટાય, આતમજ્ઞાની આત્મમેં, નિજકો નિજસે ધ્યાય.
(૨૩) આત્માની સેવાથી શું પ્રયોજન સિદ્ધ થશે ?
અજ્ઞભક્તિ અજ્ઞાનકો, જ્ઞાનભક્તિ દે જ્ઞાન, લોકોક્તિ જો જો ધરે,કરૈ સો સેવક દાન.
પરીષહાદિ અનુભવ વિના,આતમ-ધ્યાન પ્રતાપ;
શીઘ્ર
(૨૪) જે યોગીને ધ્યાનની સિદ્ધિ થઈ ગઈ છે તેને આત્મધ્યાનથી બીજું શું ફળ મળે છે ?
૨૨
૨૩
સસંવર નિર્જરા, હોત કર્મકી આપ. ૨૪
(૨૫) આત્મધ્યાનમાં આપ જ ધ્યાતા છે, આપ જ ધ્યેય છે, ત્યાં બીજાં કોઈ અન્યનો સંબંધ હોતો નથી. તેથી આવી એકાગ્રતાના પ્રભાવથી દ્રવ્યકર્મોની નિર્જરા થાય છે ને નવીન કર્મોનો સંવર થાય છે.
મોહી બાંધત કર્મકો, નિર્મોહી છૂટ જાય; યાદેં ગાઢ પ્રયત્નસે, નિર્મમતા ઉપજાય.
કટકા મૈં કર્તાર હું–દો ભિન્ન વસ્તુ સંબંધ; આપ હિ. ધ્યાતા ધ્યેય જહું, કૈસે ભિન્ન સંબંધ. ૨૫ (૨૬) આત્મધ્યાનથી દ્રવ્યકર્મનો વિયોગ થાય છે તો કર્મનો બંધ કેવી રીતે થાય છે ?
૨૬