________________
ધાર. ૧
(૨૦૪) શ્રી અનંતનાથ સ્વામી સ્તવન
(શ્રી આનંદઘનજી કૃત) ધાર તરવારની સોહલી, દોહલી,
ચૌદમા જિનતણી ચરણ સેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા,
સેવના ધાર પર રહે ન દેવા. એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી,
ફલ અનેકાંત લોચન ન દેખે; ફલ અનેકાંત કિરિયા કરી બાપડા,
રડવડે ચાર ગતિ માંહિ લેખે. ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં,
તત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થકા,
મોહ નડિયા કલિકાલ રાજે.
ધાર. ૨
ધાર. ૩
વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો,
વચન સાપેક્ષ વ્યવહાર સાચો, વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ,
સાંભળી આદરી કાંઈ રાચો.
ધાર. ૪
દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે,
કિમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણો; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરી.
- છાર પર લીપણું તે જાણો.
ધાર.૫