________________
Eા
ના મre alkara
(૧૩૭) ચૈત્યવંદન સૂત્રોના અર્થ
u: ki મિwhile અધમ કામના
સમય મા કમકમ
શ્રી નવકાર મંત્ર (૧) શ્રી અરિહંત ભગવંતોને નમસ્કાર હો. (૨) શ્રી સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો. (૩) શ્રી આચાર્ય મહારાજોને નમસ્કાર હો. (૪) શ્રી ઉપાધ્યાયજી મહારાજને નમસ્કાર હો. (૫) શ્રી મનુષ્યલોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર હો. આ પંચપરમેષ્ઠીને કરેલો નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે.
તથા લૌકિક અને લોકોત્તર સર્વ પ્રકારના મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે.
“ખમાસમણ’ સૂત્ર હે ક્ષમાશ્રમણ ! હું સર્વ પાપવ્યાપારનો ત્યાગ કરી, શરીરની શક્તિ પ્રમાણે વંદના કરવા ઈચ્છું છું અને તે પ્રમાણે મસ્તક નમાવીને આપને વાદું
"ઈરિયાવહિયં સૂત્ર હે ભગવંત ! આપની ઈચ્છાએ કરીને મને આજ્ઞા આપો કે જેથી માર્ગમાં ચાલતાં જે પાપ લાગ્યું તેનાથી નિવતું આપની આજ્ઞા પ્રમાણ છે. (આપની એ આજ્ઞા સ્વીકારું છું.)
જતાં-આવતાં મારા વડે-ત્રસ્ત જીવ, બીયાં, લીલોતરી, ઝાકળનું