________________
(૬૧)
સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમ નાંહિ; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાર્દિક માંહિ. અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાંહિ; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સદ્ગુણ પણ, મુખ બતાવું શુંય ? કેવલ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. અનંતકાળથી આથડયો, વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિં અભિમાન. સંતચરણ આશ્રય વિના, સાધન કર્યાં અનેક, પાર ન તેથી પામિયો, ઉગ્યો ન અંશ વિવેક.
સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય, સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ?
પ્રભુ પ્રભુ લય લાગી નહીં,પડયો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરિકે કોણ ઉપાય ? અધમાધમ અધિકો પતિત, એ નિશ્ચય આવ્યા વિના,
સકળ જગતમાં હુંય; સાધન કરશે શુંય ? પડી પડી તુજ પદ પંકજે, ફરિ ફરિ માગું એજ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરિ દેજ.
||૧૦||
||૧૧||
।।૧૨।।
119311
||૧૪||
119411
119811
119911
||૧૮||
॥૧૯॥
112011
PRAKRAN -