________________
टिप्पण
! કહેવાનો આશય છે કે સમગ્ર લેકમાં જે જે અરહ છે, સમગ્ર માં જે જે સિહો છે. સમગ્ર લોકમાં જે જે આચાર્યો છે. સમગ્ર માં જે જે ઉપાય છે અને સમગ્ર લોકમાં જે જે સાધુ સંતો તે તમામને નમસ્કાર. આ આ નમસ્કાર પાડને ઉદાર ગંભીર શક્ય છે. કઈ ખાસ સંપ્રદાય કે વેણ વગેરેની અપેક્ષા હોત તો | રા નમસ્કાર પાઠના પ્રતાએ આ પાઠમાં જરૂર મૂકયા હોત; તુ તેમ નથી દેખાતું માટે જ આ પાકને ઉદાર આરાય સમ
મંગલ-સરખા બદ્ધ પરંપરામાં બોલવામાં આવતા મંગલપાક્ટ
असेवना च चालान पंडितानं च सेवना । पूजा च पूजनीयानं एतं मंगलमुत्तम ॥ मातापिनुउपटानं पुत्तदारस्त संगदो । अनाला च कामंता एतं मंगल मुत्तमं ।। दानं च धम्मचरिया च यातकानं च एंगहो। मनवजानि कम्मानि एतं मंगलमुत्तमं ।। भारति विरति पापा मजाना च संयमो । अपमादो च घम्मेमु एतं मंगलमुत्तमं ।। संति च सोपस्सता अमगानं च दस्सनं । कालेन धन्नसाकरता तं मंगलमुत्तमं ।।
– લઘુપાઠ મંગલસુત્ર) અજ્ઞાનીઓની સોબતને ત્યાગ, જ્ઞાનીઓની સેબતને પ્રસંગ, પૂજ્ય રિની પૂજ એ મંગલ ઉત્તમ છે.
માતાપિતાની સેવા કરવી, સ્ત્રી અને પુત્ર વગેરે કુટુંબની સંભાળ ખવી, વ્યાકુળતા વિનાના ધંધા રોજગાર એ મંગલ ઉત્તમ છે.
દાન દેવું, ધર્મનું આચરણ કરવું, પિતાના નાતિતાઓની સંભાળ રાખવી, પાપ વગરની પ્રવૃત્તિઓ કરવી એ મંગલ ઉત્તમ છે.