________________
टिप्पण
પ
તુલનાત્મક ટિપ્પણી ઉપરથો તમામ ધર્માંત પાયે ટલા બધે રસ્પર મળતા છે તેના પાલ આવશે.
સરખાવેર્થ વચનેમાં કેટલાંક તે બ્દશઃ પણ સમાં છે. સર્નામણો કરવા માટે લખણુ ધર્મોનાં અને બૌદ્ધ ધર્મનાં મૂળ વચનાને મેરો. ઉપયાગ કરેલ છે.
વિંત-આ શબ્દનું સંસ્કૃત ઉચ્ચારણુ મંત્ છેલ્લું બજ્ મને ૬૦ જી ધાતુ ઉપરથી આ શબ્દ આવેલ છે. દિ ધાતુને માન કૃદંતના તુ પ્રત્યય લાગવાથી નિંત છા અ દત્ત એવાં ત્રણ પદ્મ બને છે. પાલિ ભાષામાં રત રુ.૫ પ્રર્યાલત . વૈદંતનું એ છઠ્ઠી વિભકિતનું અદ્ભુવચન છે, એકવચનમાં ભારતમા થવા વરહતો એવાં ૫ થાય છે. નમો (ન) રાજ્જા સાથે જોડાયેલ ધમતે ચેાથી વિકિતમાં વાપરવાની પ્રથા વ્યાકરણે બતાવેલી છે પરંતુ રાતભાષામામાં ચેાથી વિક્તિને બદલે માટે ભાગે છઠ્ઠી વિભકિત પરાય છે. અહી’ આપેલાં ગદ્દ કે પદ્ય તમામ વચનેાનુ` સસ્કૃત રૂપાંતર આ પુસ્તક પૂરું થયા પછી પરિશિષ્ટમાં આપેલુ છે.
અદત્ત કે અરિહંત રામ્દના પ્રયોગ ઘણા પ્રાચીન સમયથી પ્રચલિત કે. સ્ફુરામાંથી મળેલા ઈ. સ. પૂર્વેના શિલાલેખમાં 'નમો અવતા પમાના એ વાક્યમાં જાત રાખ્ય વયમાનસના વિશેષરૂપે વપરાયેલ છે. · વપમાન (વર્ધમાન) એ ભગવાન મડાવીરનું જન્મનામ . તથા લિંગાધિપતિ મદ્દામેધવાડન મહારાન ખારવેલને એક મોટા શિલાલેખ રિસાપ્રાંતમાં આવેલી ખડિંગર અને ઉદયગિરિની ટેકરીઓમાંની હાથી— ગુફામાં કાતરાયેલા મળે છે, તેની શરુઆત નમો . અદ્વૈતાન નો શવમયાન એ પદેથી થાય છે, અહીં જે નમોહિતાન અને નમો ઉલાળ એમ એ પદા આપેલાં છે તેને બરખર મળતાં જ, એ શિક્ષા લેખનાં આદિતાએ પદો છે. શિલાલેખમાં વપરાયેલા સવૅ રાખ્ત સ’ અર્થને સૂચવે છે. સત્ર એટલે, સર્વ-અધા–તમામ. અહી પાંચમા
".