________________
[ ૬૭ ] ૨વા સારુ બાદ પરિગ્રહને ૫ ત્યાગ જરૂરી છે, એટલે 'વિરતિવાળા શ્રેયાધીઓ માટે ભગવાને બાઘ પરિઝની ૧ કડક દા; બાકી છે. તેઓ ધન ન રાખી શકે. “ જ રીતે ઘર, જમીન, સોનુંરૂપું, બી, નકર વગેરેને છે ન રાખી શકે. લા હાંડવાં પૂરતાં પઠાં, શરીરના રોગ્ય માટે ઉપગી હોય તેટલું બિછાનું અને ખાવાવા માટે માટીનાં કે લાકડાનાં પતિ જ વાસ રાખી કેિ. પિતે એટલે ભાર ઉપાડી શકે તેટલે રાખે, એથી ધારે નહીં. પિતાના ભાર બીજા પાસે ઉપડાવી જ ન શકે, રાધાર નિયમ છે. બ્રહાચર્યનિષ્ટ આવા યાર્થીની હાજતે Gી ઓછી હોય અને જે છે તે પણ ઘણી જ ઓછી ખર્ચાળ પવી જોઈએ. ખાવા માટે તેઓ અંતકાંત ભેજન મેળવી
એટલે લેકો જમી રહ્યા છે ત્યારબાદ જે વર્ણઘટયું હોય તે ભિક્ષા માગીને લઈ આવે. ભિક્ષનો સમય બપોરે બે વાગ્યા પછી ભગવાને આંદી onતાવેલ છે. આમ અતપ્રાંત ભોજન લેવાથી કોઈ ઉપર કશે ખાસ બોઝે પડવાને સંભવ નથી. આવા શ્રેયાર્થીની પ્રવૃત્તિમાં મુખ્યતઃ ચિત્તશુદ્ધિની સાધના છે અને તે માટે દાન, તપ અને સ્વાધ્યાયને જણાવેલાં છે. સંયમને બાધ કરે એ ગૃહસ્થને પરિચય વર્ય બતાવેલ છે. તથા દેશકાળ પ્રમાણે પિતાને જીવનમૃદ્ધિમાં સહાય કરે એવાં નિમિત્તા દ્વારા સ્વ અને પરનું કલ્યાણ થાય તેમ વર્તવાનું ફરમાવેલ છે. એ શ્રેયાર્થીએ મનને સંયમ, વચનને સંયમ અને કાયાને સંયમ કેળવતા રહેવાનું છે. તથા જે જે સામગ્રી પિતાના સંયમસાધક જીવનના નિર્વાહ માટે તે શ્રેયાથી મેળવે તે