________________
ગામે પધાન તપ છે
તેમને પ્રથમ jમાં આનાથ' શ એક સાથે પાર આજ કરે છે. તે
ભાષામાં તેને છો ‘સરનગપાળા” એ શng . પ્રચલિત છે.
જ્યારે તેમ છે મારું મા પાવાગામમાં કર્યું ત્યારે તે તેમનું ખરેખર છે મારું જ ન
તેમાં પ્રવચન કરતાં કરતાં પાવા નગરી વતના કાર્તિક માસની પંદરમી તિથિએ એટલું
અમાવાસ્યાએ રાતને વખતે નિર્વાણ પામ્યા એટ દેટી મટી વિદેડી થયા. તે વખતે સ્વાતિ નક્ષત્ર છે તેમના છેલ્લા પ્રવચન વખતે કાશીદેશપતિ મલ્લવી ગણતંત્રી નવ રાજાઓ અને કેશલદેશપતિ લિચ્છવી ગણતંત્રી નવ રાજાઓ એમ અઢાર રાજાઓ ત્યાં પાવી તેમની ઉપાસના માટે હાજર હતા અને પાવાની જ તેની આસપાસને પણ મેટે જનસમૂહ પણ તે ત્યાં આવેલ હતું. વર્તમાનમાં બિહાર પાસે જે પાવા નામે પ્રસિદ્ધ ગામ છે તે તેમનું નિર્વાણ સ્થાન મી વામાં આવે છે. કાર્તિક વદિ અમાવાસ્યાએ “ આજે પણ એક મેટે મેળા ભરાય છે. પાવાપુરીમાં આજે પણ તેમના પ્રવચનની જગ્યા બતાવવામાં આવે છે અને જ્યાં આજે જલમંદિર છે તે તેમના
અગ્નિસંસ્કારનું સ્થળ છે એમ કહેવામાં આવે છે. * અહીં એ વાત યાદ રાખવાની છે કે પુરી અને પાવા એ બે ગામ જુદાં જુદાં છે પણ પાયાસ