________________
[ ૧૭ ]
પણ તેમણે એ દૃષ્ટિએ જ પ્રચના કરેલાં છે અને એથી જ તે શ્રીપાર્શ્વનાથની સચેલક પર પરા સાથે પેાતાની અોલક. પરંપરાની ખરાખર સંત કરી ચકા છે. ખાશોચ અને આંતરશોચ એ એમાં તેમણે આંતરશોચને પ્રધાન સ્થાન આપી. તેના ઉપર વધારે : વજન મૂકયું છે, પણ ખાસશૌચના સદંતર નિષેધ જ કર્યા છે એમ નથી, તેમના જમાનામાં લાદે અમુક અમુક દિશામાને વૃત્તપાત્ર માનતા હતા અને આજે પણ એ રિવાજ ચાલુ છે તે બાબત તેમણે પેાતાના પ્રવચનેામાં કહ્યું છે કે શિા તે માત્ર આકાશરૂપ—ગગનરૂપ છે. એમને પૂર્વાપાત્ર માનવાને કશે। અર્થ નથી; પરંતુ અંતર્મુખ અઇને પાત્તામાં ચણા વિકસાવવા એ પ્રધાનવસ્તુ છે પછી પૂર્વ દિશામાં બેસે કે ઉત્તર દિશામાં એસે તેનું ખાસ મહત્ત્વ નથી.
ભગવાન મહાવીરે જોયું કે તેમના પેાતાના જમાનામાં ઘણા લાકા એમ મ્હેનારા હતા કે રણ. . સગ્રામમાં મરનારા દ્વાકે સ્વર્ગમાં જાય છે. એક તે 'સ્વ'નું પ્રલેાલન અને એવું પ્રલેાભન આપનારા વળી વિશ્વાસપાત્ર સજ્જનેા છે એમ સમજી ઘણા લોક રસગ્રામમાં જવા ઉત્સુક રહેતા અને એ રીતે ઘાર હિંસામય કરતા ભર્યા સંગ્રામ માટે લોકોને લલચા· જાતા. મૃત્યુ કેઈને પણ ચતું નથી. અને રજીસામમાંથી જીવતા. પાછા ફરવાનું. પ્રાયઃ અશકય છે અષ્ટલે મૃત્યુની ભેટ આપનારા રસ ગ્રામમાં લેાકેા
'
*
'