________________
[ ૨૯ ]
કુલપર પરામાં ચાલતી; શ્રીપાર્શ્વનાથની ઉપાસના, શ્રીપાર્શ્વનાથને તત્ત્વવિચાર, આચાયેાજના એ પણ એમના ધ્યાનમાં જ હતાં. વળી, શ્રીપાર્શ્વનાથની શિષ્ય— પરંપરા અને તેમાં પેસી ગયેલાં શૈથિલ્ય, પરિગ્રહવૃત્તિ, સ્વચ્છંદ વગેરે. પણ ઘણી જ સમીપતાથી તેમણે અનુભવેલાં.
૨૦ માતાપિતા તરફના, કુટુખ તરફના અકારણુ વત્સલભાવ કેળવાતાં અને કાષ્ઠને ઉદ્વેગ ન કરવાની બીજરૂપ વૃત્તિના તેમના જીવનમાં વિશેષ વિકાસ થતાં. જ્યારે એમણે અનુભવ્યું કે દેહસુખ, ઇંદ્રિયસુખ, અને વાસનાએન-વૃત્તિઓને-સ તેાષવાનું સુખ ખીન્તની દુભામણી ઉપર જ શકય છે. ખીજાં નાનાં પ્રાણીએ કે મેટા પ્રાણીઓને દુભાવ્યા–વિના—સતાવ્યા વિના—તેમને દુ:ખી કર્યાં વિના એ બાહ્ય સુખ શકય જ નથી ત્યારે તેમણે એ સુખના સમૂળગે ત્યાગ કરી દેવાની તૈયારી કરી. તેમાં સૌથી પ્રથમ પ્રવૃત્તિ તેમણે એ કરી કે, જે સંપત્તિ તેમની પેાતાની હતી તે તમામ લકાને વહેંચી આપી.
;:
! :
'
૨૧. ભગવાને માતાના વિશેષ આશ્રદ્ધેથી તેમને પુત્રી થયેલી; આટલી હકીકત ગૃહસ સાર વિશે કાઇ, વૃત્તાંત આજે મહાવીર પાતે ભારે ચિંતક હતા અને અને પોતાની સામેની તમામ પરિસ્થિતિને ગ ંભીર હું પણે. વિચારવામાં ભારે વિચક્ષણ હતા.
લગ્ન કરેલ અને સિવાય તેમના ઉપલબ્ધ નથી. આજીમાજીની
તેમની કાઇને