________________
કોઈ માહિતી એટલે તેના પિતા માતાનાં નામ વગેરેની માહિતી સાંપડતી નથી. એક વાત મળે છે કે આ જમાલિ મહાવીર પાસ પ્રવ્રજિત થયેલ અને વખત જતાં તે મહાવીરનો પ્રતિસ્પર્ધી થયેલ. (ભગવતી સૂત્રના નવમા રાતના તેત્રીશમા ઉદેશકમાં જમાલિ વિશે સસ્વિતર ઉલ્લેખ આવે છે.) મહાવીરનું જન્મનામમાતાપિતાએ ઠરાવેલ-જાહેર કરેલ નામ વદ્ધમાણ (વર્ધમાન)
આ ઉપરાંત સૈન પરંપરામાં તેમનાં બીજ પણ નામે પ્રચલિત છે: શમણ-પિતાની ચિત્તશુદ્ધિ માટે અને તે દ્વારા
સમસ્ત લેકના કલ્યાણને સારુ સતત
શ્રેમ કરનાર. મહાવીર-ચિત્તશુદ્ધિની સાધના કરતાં આવી પડેલાં
ગમે તેવાં ભયંકર વિદ્ધો, દુસહ આપત્તિઓ વા પરીપને ધીરતાપૂર્વક
સહન કરનાર વીર. વિદેહ-વિદેહ દેશમાં જન્મેલી માતા ત્રિશલાના,
પુત્ર. વિદેદિન-વિદેહ દેશે જન્મ આપેલ. વિદેજસ્થ-
વિદેશના વતનીઓમાં ઉત્તમ. વિદેહસૂમાલ-વિદેહ દેશના વતનીઓમાં વિશેષ
સુકુમાલ, વેસલિએ–શાલિક–વિશાલા નગરમાં જન્મેલા.