________________
{ } ]
રણીય છે, એ ખાખત મહાવીરવાણીનાં ટિપ્પ@ામાં તે તે સ્થળે પુસ્તકના નામ પ્રકરણદ્વારા નિર્દેશ કરીને સ્પષ્ટ જણાવેલું છે) ખા ઉપરાંત તે અને મહાપુરુષાના ઉપદેશપ્રસંગમાં જે કેટલીક ચર્ચાઓ આવે છે તેમાં ય ઘણી સમાનતા છે, ક્યાંય છે. સમાનતા અની. અને શબ્દની એમ બન્ને દૃષ્ટિએ હાય કે અને કાચ એ સમાનતા કેવળ અની ષ્ટિએ હાય છે, ભલે વાકયરચના જુદા પ્રકારની હેાય. જેમકે જૈન આગમોમાં રાયપસેગ્રીય નામના સૂત્રમાં-ઉપાંગ સૂત્રમાં-રાજા પએસીની હકીકત આવે છે તેવી જ હકીકત બુદ્ધ ષિટકમાં દીઘનિકાયમાં પાસિવ્રુત્તમાં આવે છે, તદુપરાંત સુત્તનિપાત, દીર્ઘનિકાય વગેરે યુદ્ધસૂત્રોનાં ઘણાં ઘણાં વચને સાથે જૈનસૂત્રા ઉત્તરાધ્યયન, સૂત્રકૃત ંગ અને આચારાંગ વગેરેનાં વચને એક ખીજાં ઘણાં જ મળતાં આવે છે. વળી, એ બન્ને મહાપુરુષો મગધમાં જન્મેલા છે, એ અનેની શાસ્ત્રભાષા માગધી અને અન્ય માગધી; એ અને ભાષા વચ્ચે પણુ ઘણું ઘણુ સામ્ય છે અને તેમને ધર્મપ્રચાર પણ વિશેષે કરીને મગધમાં થયેલ છે તથા તેમને સમય પણ લગભગ પાસે પાસે છે, આ બધાં કારણેાને લીધે કોઇ ઉપલકચે અભ્યાસી એવું માની એસે કે શુદ્ધ અને મહાવીર દ્ની જુદી વ્યક્તિ નથી અથવા તેમણે કહેલા ધર્મ કેાઇ એક બીજામાંથી જન્મેલા છે, તેા આ માન્યતા કાંઈ અસંભવત નથી; પરંતુ જ્યારે તે મને મહાપુરુષાનાં વચનાના, શાસ્ત્રોના અને તે બન્નેની પરંપરાને ગંભીરતાપૂર્વક અભ્યાસ ક કરવામાં આવે, નાં શુદ્ધ ઇતિહાસની દષ્ટિએ તેમને તપાસવામાં આવે અને કોશ પૂર્વગ્રહ રાખ્યા વિના તે ખાખત વિચારવામાં આવે તે વસ્તુ