________________
૨૭૪
.
महावीर-बाणो
જેમ સારથિએ પલોટેલા છેડા શાંત હોય છે તેમ જેની છે શાંત બનેલી છે, જે અહંકાર વિનાને છે, આસ-દે-વિનાની તેવા કરુણાવાળા અરહંતની તો દે પણ સ્પૃહા કરે છે.
अनूपवादो भनूपघातो पातिमोक्खे च संवरो । मत्तता च भत्तस्मिं पंतं च सयनासनं । अधिचित्ते च आयोगो एतं बुद्धान सासनं ।।
(બુદ્ધવર્ગ લે છે) .
બીજા કોઈ સાથે ઝગડે ન કરો, કાઈને ઘાત ન કર ભિક્ષના નિયમોમાં સંયમ સાચવ, ખાવાપીવાનું માપ બરાર " લેવું અને એકાંતમાં રહેવું તથા ચિત્તશુદ્ધિ માટે પ્રયત્ન કરવા બુદ્ધોની આજ્ઞા છે.
न तावता धम्मधरो यावता बहु भासति । यो च अप्पं पि सुत्नान धम्म कायेन परसति । स वे धम्नघरो होति यो घम्मं न पमज्जति ।।
(ધર્મ થશે કે ૪), ધર્મ વિશે બહુ બેલ બોલ કરે એટલા માત્રથી ધમધર ની નથી, થોડું પણ સાંભળીને જે, ધમને શરીર વડે આચાર, લાવે અને જે, ધર્મ બાબત પ્રમાદ કરતે નથી તે ખરેખર એમ થઈ શકે છે.
-- (ર૧) ને ? , વચને ગરું !
ર૬ નવનિ , એ ર શ