________________
१६०
महावीर वाणी
નથી અને તેથી તેમનામાંથી પ્રેયનું લક્ષ્ય જવાનું નથી અને પ્રેમનું લક્ષ્ય આવવાનું નથી એટલે તે ગૃહસ્થામાં સત્પ્રવૃત્તિના સરકાર પડવાને સંભવ ધણું જ ઓછે છે અને તેથી જ તેમને નિસ્તાર થ સંભવિત નથી, જે તે પૂર્વોક્ત શુભપ્રવૃત્તિઓ કરે અને તેમ કરતી કરતાં પેાતાનું પ્રેમનું લક્ષ્ય તજી શ્રેયના લક્ષ્ય ભણી વળે અને જ કરતાં કરતાં અભ્યાસથી જ્યારે તેમનું મેનુ લક્ષ્ય દૃઢ થાય ત્યારે તેમના વિકાસ થાય અને સંભવ છે કે ત્યારે તેમને નિશ્ચય સહિત પ્રાપ્તિ થાય; પણ તેમને તે મૂળથી જ શુભ પ્રÁત્તઓ કરવા મ અધિકારી ગણવામાં આવતા ન હોવાથી તેમની શ્રેયલક્ષી પ્રગતિ સધા જાય છે. આમ છતાં એમ માનવામાં આવતું હોય કે જે તે મૃડર શ્રમણધમ ને સન્યાસધર્માંતે સ્વીકારે તેા તેમના નિસ્તાર થતી ઊપડે; પરંતુ આ જાતની દુષ્ટપ્રવૃત્તિઓાના દૃઢ સંસ્કારવાળા લે મનમાં પવિત્રતમ અને સંયમપ્રધાન શ્રમણધમ તરફનું વલણ જ સંનિ
સઃ
છે, તેમ છતાં તેઓ જેવો છે તેવો જ પરિસ્થિતિમાં ય સાધુ તે પશુ તેમનુ` કહ્યું શ્રેય થવું સવિત નથી. મૂળદુ બદલાય અને માત્ર કપડાં બદલાય એટલા માત્રથી કાઇનું શ્રેય થવાનું ય નથી. અને આ હકીકતને બીજા બીજા અને
11
૧ ના
k.
,1 રા