________________
टिप्पण
નાથી માંડીને મોટામાં મોટા તમામ જાતના કામદાર વિશે, મર એ વિશે, તમામ પ્રકારના મm વિશે અર્થાત વિવિધ જાતની કરનારાઓ છે કે સ્ત્રીઓ વિશે પણ તેજસ્વી અને ઊી અહિંસાની દૃષ્ટિએ સમજી લેવાનું છે. તેઓ ધારે તે જરૂર વી અહિંસાને આચરી શકે છે અને એમ ન ધારે તે અહિંસા વાં છતાં તેનું જીવનમાં અને અવતારમાં સ્વાકર પરિણામ
વિદાએલી છે--અનુલી છે અર્થાત ભગવાન મહાવીર
જાતે મનુષ્ય વગેરે નાના મોટા તમામ પ્રાણીઓ સાથેના વ્યવકે સંયમપૂર્વનું વર્તન કેળવીને આ તેજસ્વી અહિંસાને-નિપુણ સાને અનુભવેલી છે–પ્રત્યક્ષવત કરેલી છે–એમણે પોતે જાતે મને પ્રયોગ કરીને અહિંસાનું જવલંત તેજ અનુભવી જેએલ છે. બાશય બતાવવા જ મૂળ ગાથામાં રાખને ઉપયોગ કરેલ છે. 1 જેવા જાયા વિના કે અનુભવ્યા વિના એમને એમ જ અહિં
વખાણી છે એમ નથી. દેઈ સારી પ્રવૃત્તિ કે સારી વસ્તુ હોય તેને ધ લેકે અનુભવ્યા વિના જ એમને એમ વખાણવા મંડી છે--તાનગતિક પ્રવાહે તેનું જોરદાર રામર્થન કરવા મંડી પડે એવું અહીં નથી એમ રપષ્ટ કરવા હિટ શબ્દને વાપરેલ છે. એમ ગાયાની વ્યાખ્યા કરનારા પૂર્વાચાને ઉડા આશય છે.
ગા૦ ૧૨ ત્રસ પ્રાણી-જે પ્રાણીઓ ગતિવાળાં છે એટલે ત્રાસ પિતાના રક્ષણ માટે આમ તેમ ગતિ કરે છે તેમને જેતપરિભાષામાં, પરિભાષામાં અને વૈદિક પરિભાષામાં “ત્રસ' કહેલાં છે. (જુઓ. મપદ ૨ બ્રાહ્મણ વર્ગ ૦ ૨૩, આ માટે જુઓ ૨૧ મા બણ-મૂત્રના ચોથા પ ઉપરનું ટિપ્પણ) તથા “પ્રતિ સનું વાવ ”- (મહાભારત, શાંતિપર્વ રાજધર્માનુશાસન * અધ્યાય નવ, લેક ૧૯) નાની કડીથી માંડીને માણસ સુધીની વાં પ્રાણુઓ ત્રસ છે. સ્થાવર પ્રાણું-જેમને ગમે તેટલે ત્રાસ •