________________
સ્થાપ્યાં તે અરધી દુનિયાને અંકિત કરી તે પર પેાતાની નિર્મળ પ્રભા પાથરી. જૈન સંસ્કૃતિ જલાવતન ન થઈ પણ અને અવા આવી ગઈ, અને હાર્યાલટાયા જેવી થઈને મૂત્રાવી કે જીવતી રહી.
આમ હિંદુ સંસ્કૃતિના દ્વિલાયન અગ્રજોએ પેાતાની માણી બહેનને દેશપાર કરી કે ગુંગળાવી, એટલું જ નિહ પણ પોતાનાં લાખલાખ નાનેરાં બાળામાળાં ભાંડ સામે પણ ભાગળે ભીડીને તેમને માના સંસ્કૃતિમદિરમાં પેસવા પૂવા કે એના સ્તવનકીતાનને ઉચ્ચાર પણ કરવા સામે જાલીમ પ્રતિબધા મેલી તેમને ભારવાહી પશુની હારમાં સૂર્યાં તે પોતાની જ જષ્ણુતાને નાકકાન કાપેલી શૂર્પણખા બનાવી. એવી વિકલ વિરૂપ અવસ્થામાં દુનિયાના મેં આગળ મુમુ રહીને હિંદુસંસ્કૃતિ આટલા કાળ જીવી.
હું જાણું છું કે આ કડવાં વચન કાઢવા બદલ ઘણા વાચકોને રાખ મારા ઉપર ઉતરશે; શ્રી. નાનાભાઈ જેવા મુરબ્બી કાચવારો. છતાં આ નિદ્ગુરુ સત્ય ઉચ્ચારવાની ધૃષ્ટતા મેં એ દાવે કરી કે હું એજ કડવી તુંબડીને વેલે, એમ સંસ્કૃતિની પેટાશ, એની સારપ તેમજ શમના વાસ ને એજ માનું ફરજંદ છું. હૅમ્લેટ એની જણેતાની ઉગ્ર નિર્પ્સનાં કરી. મારી મા એના જ પેટા મારા પિતરાઈ એની કરેલી મારી આ નિર્ભર્ટ્સના સામે પુત્રો નાચતાંચષિ યુમાતા ન સતિ' વાળું આશ્વાસન લે તે સામે મતે વાંધેા નથી.
A
પણ આજે એ બધાં વસમાં વીતાની રાત વીતી છે. સંસારની ઘટમાળમાં પતન અભ્યુદયનાં ડેલાં નિરવષિ કાળની કૂખે ચક્રનેમિક્રમે ચાલ્યા પછી આજે પાયું ઉદયકાળનું આગમન થયું છે અને તે અંધે નવશ્ર્વન વેરી રહ્યું છે, 'હાર વર્ષના અસ્તઅંધાર પછી ફરી એકવાર હિંદ આત્મભાનની મજલે પહેોંચ્યું છે. આજે જવાહરલાલથી માંડીને એકેએક હિંદી દેશમાં નવી હવા ને નવી તાજગી અનુભવી રહ્યો છે; * દેરાવા પામેલું.
[ ''