________________
૪. ત્રણ માળા
(દરેક પદની એક માળા) (૧) સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, (૨) આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે. (૩) પરમ ગુરુ નિગ્રંથ સર્વજ્ઞ દેવ.
-*-* -
૫. આત્મ જાગૃતિનાં પદો અબુદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અસંયુક્ત, જલ-કમળ, મૃત્તિકા, સમુદ્ર, સુવર્ણ, ઉદક ઉષ્ણ. ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે, તેમાં એક તત્ત્વ મોટું રે સમજણ સાર છે.
શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા કેલિ કરે, શુદ્ધતા મેં સ્થિર વહે અમૃતધારા બરસે.
-----
એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાય સગુરુનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે.
-----
હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુકતાનંદનો નાથ વિહારી રે, સંતો જીવનદોરી અમારી રે.
-
-
-
પ્રાર્થના પિયુષ * ૮ |