SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. ત્રણ માળા (દરેક પદની એક માળા) (૧) સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, (૨) આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે. (૩) પરમ ગુરુ નિગ્રંથ સર્વજ્ઞ દેવ. -*-* - ૫. આત્મ જાગૃતિનાં પદો અબુદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અસંયુક્ત, જલ-કમળ, મૃત્તિકા, સમુદ્ર, સુવર્ણ, ઉદક ઉષ્ણ. ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે, તેમાં એક તત્ત્વ મોટું રે સમજણ સાર છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા કેલિ કરે, શુદ્ધતા મેં સ્થિર વહે અમૃતધારા બરસે. ----- એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાય સગુરુનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે. ----- હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુકતાનંદનો નાથ વિહારી રે, સંતો જીવનદોરી અમારી રે. - - - પ્રાર્થના પિયુષ * ૮ |
SR No.009216
Book TitlePrarthana Piyush
Original Sutra AuthorN/A
AuthorMumukshu Bhai Baheno
PublisherRaj Saubhag Satsang Mandal
Publication Year2016
Total Pages67
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size200 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy