________________
થાય પ્રતિભાસ એ શેયનો જ્ઞાનમાં, નહિ જ્ઞાન તુજ શેય ભાવે;
પણ
જેમ જલપાત્ર રિવ દેખિયે
નિરમળો,
ભાસ દ૨૫ણ વિષે તેમ
થાવે મોહની
-
સર્વને જાણ તે જાણરૂપ
અન્યમાં જાણગુણ
એમ ભિન્ન ભિન્ન ગુણ લક્ષણે અનુભવી, અલખ રૂપ આપનું લક્ષ લાવે
મોહની
તાહરું,
જ્ઞાન નાવે;
લક્ષ રહે જ્યાં સુધી નિત્ય નિરમળપણે, કરમનો ડાઘ કહો કેમ
લાગે;
કોઈ સંત વીરલા સમજશે
સાનમાં,
સહજ સ્થિર સ્થિતિનું ભાગ્ય જાગે
મોહની
*-*-*
=
...
૧૯. પરમ કૃપાળુદેવરચિત પદો (૧) સર્વમાન્ય ધર્મ
૬
૭
८
પૂ. શ્રી કાલિદાસભાઈ
સંવત ૧૯૪૦
ચોપાઈ ધર્મતત્ત્વ જો પૂછ્યું મને, તો સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર. ૧
ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સંતોષ, દ્યો પ્રાણીને દળવા દોષ. ૨
સત્ય શીળ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ. ૩
પ્રાર્થના પિયુષ * ૪૯