SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ થાય પ્રતિભાસ એ શેયનો જ્ઞાનમાં, નહિ જ્ઞાન તુજ શેય ભાવે; પણ જેમ જલપાત્ર રિવ દેખિયે નિરમળો, ભાસ દ૨૫ણ વિષે તેમ થાવે મોહની - સર્વને જાણ તે જાણરૂપ અન્યમાં જાણગુણ એમ ભિન્ન ભિન્ન ગુણ લક્ષણે અનુભવી, અલખ રૂપ આપનું લક્ષ લાવે મોહની તાહરું, જ્ઞાન નાવે; લક્ષ રહે જ્યાં સુધી નિત્ય નિરમળપણે, કરમનો ડાઘ કહો કેમ લાગે; કોઈ સંત વીરલા સમજશે સાનમાં, સહજ સ્થિર સ્થિતિનું ભાગ્ય જાગે મોહની *-*-* = ... ૧૯. પરમ કૃપાળુદેવરચિત પદો (૧) સર્વમાન્ય ધર્મ ૬ ૭ ८ પૂ. શ્રી કાલિદાસભાઈ સંવત ૧૯૪૦ ચોપાઈ ધર્મતત્ત્વ જો પૂછ્યું મને, તો સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર. ૧ ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સંતોષ, દ્યો પ્રાણીને દળવા દોષ. ૨ સત્ય શીળ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ. ૩ પ્રાર્થના પિયુષ * ૪૯
SR No.009216
Book TitlePrarthana Piyush
Original Sutra AuthorN/A
AuthorMumukshu Bhai Baheno
PublisherRaj Saubhag Satsang Mandal
Publication Year2016
Total Pages67
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size200 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy