________________
ટાળ
૨૫૦
* जो सहई समरमझे १ गुणाललीलाय पहिरणसयाइं । दाणावसरे तस्स वि हियचमक्के
પારણે ઉતરવારણું ભ દાનનું બહુફલ હોય લાલ; ગ્લાનાદિક નઈં દીજીĚ ભ દાન વિશેષઉં જોય * पहसंत गिलाणेसु आगमगाहीसु तहय कयलोए । उत्तरपारणंगम्मीय दिन्नंपि बहुफल होई
* अभयं सुपत्तदाणं अनुकंपा उचिया कित्तिदाणाइं । विमुख भी तिन्निवि भोगाइ दंति
*
* करुणाइ दिन्नदाणो जम्मंत्तर गिहियपुव्वकिरियाणो । तित्थयर - चक्किरिद्धिं संपत्तो संतिनाहोवि
* दाउणं रिवरदाणं तवेण सोसियंग साहूणो धणियं । जणणियइचमक्कारो संजाओ सालिभद्दोवि * जिणहर मंडिय वसुहो दाउंइ अणुकंप भत्तिदाणाइं । तित्थप्पभावगरेहं संपत्तो, संपइराया
*
ઢાળ : પૂર્વની
ઉચિત કીરતિ દોઈ ભલાં ભ, એહથી લહઈંભોગલાલ; વાહલાં સજન આપણા ભ, તેહનો ન હોઈં વિયોગ. દેઈ દાંન અનુમોદીઈંભ, પામીŪ ફલ શ્રીકાર લાલ; મુમ્મણની પરિં ઉરતા ભ, દેયિ ન કીજŪ લગાર ચૂલ્યો હાંડી પૂંજીŪ ભ, ગાલીÛ અણગલ વારિ લાલ; ચંદ્રઆ દસ બાંધીઈંભ, રાતÜ કરઉ ચઉવિહાર
||૬||
ભ ... ૩૬૨
||૩૬૪||
||૩૬૧||
||૩૬૬।।
||૩૬૭||
IIરૂ૬૮ાા
લા...૩૬૯
Gl.... 360
Gl.... 369
* (કડી-૩૬૨) જેમ સમરાંગણની મધ્યે લીલામાત્રમાં હજારો પ્રહારને સહન કરે છે. દાનનાં અવસરે દાન કરવું જોઈએ પણ ખરેખર! તે વખતે હૈયું ધ્રૂજે છે.
* (કડી-૩૬૪) પેહ (પંથ = રસ્તો) વિહાર કરીને આવેલાંને, ગ્લાનને, આગમનો અભ્યાસ કરનારને, લોચ કરાવનારને અને તપનાં ઉત્તરપારણા વખતે આપેલું દાન ઘણાં ફળવાળું થાય છે.
*
(કડી-૩૬૫) અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કિર્તીદાન આ પાંચમાંથી બે દાન મોક્ષ આપનાર
છે. છેલ્લાં ત્રણ દાન ભોગ આપનાર છે.
*
(કડી-૩૬૬) જન્માંતરમાં ગ્રહણ કરાયેલ પારેવાને (અભયદાન આપવાથી) શાંતિનાથ પ્રભુએ તીર્થંકર અને ચક્રવર્તીની ઋદ્ધિ મેળવી.
*
* (કડી-૩૬૦) તપથી જેની કાયા શોષાઈ ગઈ છે તેવાં મુનિને ખીરનું દાન આપવાથી મનુષ્યમાં ચમત્કાર ઉત્પન્ન કર્યો. જે
દાનનાં પ્રભાવે તે શાલિભદ્ર થયા.
(કડી-૩૬૦) જિનમંદિરથી પૃથ્વીને જેને મંડિત કરી, અનુકંપા અને ભક્તિદાનથી જેઓ તીર્થપ્રભાવક નામે પ્રસિદ્ધ થયાં તે સંપ્રતિરાજા તરીકે ઓળખાય છે.