________________
૨૪-અરણિક મુનિ
જ્યારે માતા-સાધ્વી કહે છે કે, હે અરણિક ! તું ફરીથી દીક્ષા ગ્રહણ કર.
ત્યારે અરણિક જવાબ આપે છે, તે જનની ! સંયમક્રિયાનું પાલન મને દુષ્કર લાગે છે. નિરંતર ૪૭ દોષરહિત આહાર કરવો, ક્ષણભર પણ પ્રમાદ ન કરવો. નિરતિચારપણે “કરેમિ ભંતે'ની પ્રતિજ્ઞાનું પાલન કરવું. હે માતા, આ બધી સંયમક્રિયા કરવા હું શક્તિમાન નથી. હું મહાપાપી છું. વ્રતનું પાલન મારાથી થઇ શકતું નથી.
આવા વાક્યો બોલનાર, આવા અશુભ અધ્યવસાયો ધરાવનાર અરણિક અંતે સદ્દગતિને પામ્યા અને એ પણ તે જ ભવમાં. સ્વપ્ન પણ ન માની શકાય તેવી આ વાત એક વાસ્તવિક ઘટના બની ગઈ. મોક્ષમાર્ગથી વિમુખ જીવાત્મા આટલો મોક્ષ સન્મુખ બન્યો કઈ રીતે?
--“કારણ કે તે સાધુ હતા.” તગરા નામે નગરી. દર શ્રાવક - ભદ્રા શ્રાવિકા. તેનો પુત્ર અરણિક. અહન્મિત્રસૂરિ પાસે સપરિવાર દીક્ષા ગ્રહણ
“કારણ કે તે સાધુ હતા”
[26]
મુનિશ્રી દીપરત્નસાગરજી