________________
મંત્રીને પૂર્વભવ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વે ભણેલા ચૌદપૂર્વનું સ્મરણ કરી શુદ્ધ ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે કેવળજ્ઞાન પામી મોક્ષને પામ્યા.
આ જ્ઞાત-કથાનું અજ્ઞાત વિષયવસ્તુ એ જ તેનું પૂર્વ ભવનું સાધુપણું. પૂર્વનું સાધુપણે તેને આ ભવે મોક્ષ અર્પ ગયું. પૂર્વના સાધુપણાના અને ચૌદપૂર્વીપણાના સંસ્કારે તેને અણગમતી પત્ની પાસે પ્રતિબોધ કરવાની માંગણી મૂકવા મજબૂર કર્યા. પૂર્વભવના સાધુપણાએ જ તેની વિષય સન્મુખતાને વિષય વિમુખ બનાવી. સમગ્ર ચમત્કારનો એક જ નિષ્કર્ષ---
“કારણ કે તે સાધુ હતા.”
===
+
===
+
===
+
=== +
===
“કારણ કે તે સાધુ હતા”
[61]
મુનિશ્રી દીપરત્નસાગરજી