________________
છેદન-ભેદનમાં પાપ છે માટે તેનો ત્યાગ કરવો તે ન સમજાયું અને ધર્મરૂચિને જ આ વિચાર કેમ સ્કૂર્યો? ---
કારણ કે તે સાધુ હતા.” ધર્મરૂચિને તપોવન નજીક જૈન સાધુનાં દર્શન થયાં. ધર્મરૂચિ પૂછે છે કે, “હે સાધુજનો ! શું તમારે આજે અનાકુટ્ટી નથી?” સાધુ કહે, “તાપસજી અમારે તો આજીવન અનાકુદી જ હોય છે અર્થાત્ સાવદ્ય આચરણ ત્યાગ જ હોય છે.
ધર્મરૂચિને થયું કે, અહો ! મેં પણ આવું આચરણ પૂર્વે ક્યારેક કરેલું છે, તેમ લાગે છે. જાતિસ્મરણ જ્ઞાન થયું, પૂર્વે પાળેલું સાધુજીવન યાદ આવી ગયું.
એ પણ યાદ આવ્યું કે, પૂર્વે મેં સર્વે (વનસ્પતિ). જીવોને અભયદાન આપેલું હતું, માટે જ આ ભવે પણ મને યાવજ્જવ અનાકુદી પાલનની ઈચ્છા જાગી.
અને પૂર્વના મુનિરાજ બન્યા વર્તમાનના પ્રત્યેક બુદ્ધ.
ધર્મરૂચિ પ્રત્યેક બુદ્ધ બની ગયા. પછી ભાગવતી દીક્ષા પણ ગ્રહણ કરી. અનેકને કંદાદિ ભક્ષણ ન કરવા પચ્ચષ્માણ કરાવ્યાં. પરંતુ આ પ્રત્યેક બુદ્ધપણાની જો કોઈ જડ હોય તો તે એક જ છે.
કારણ કે તે સાધુ હતા.”
“કારણ કે તે સાધુ હતા”
[57]
મુનિશ્રી દીપરત્નસાગરજી