________________
સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમક્તિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષા
માનાદિક શત્રુ મહા, નિજદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.
જે સગર ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુર રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન.
એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય.
અસદ્ગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ મહા મોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી.
હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર.
હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાર્થી લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ.
મતાથ - લક્ષણ
બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ
૨૪
૪૦
તત્ત્વચિંતન અને સમ્યગદર્શન