________________
-
(૪૧)
, - -
+ + '
રે , "
મામા મારા ક » કુ, કે
+ , , , , , કામ ક મા કાન
વિ.મ.પૃ. ૬૭૯ સિદ્ઘતિ - પછી બુઝંતિ - પછી અચંતિ - પછી પરિણિબાયંતિ પછી સવ્ય દુખાણમંત કરંતિ એ શબ્દોના રહસ્યાર્થી વિચારવા યોગ્ય છે.
સિઝંતિ – અર્થાત્ સિદ્ધ થાય. તે પછી બુઝંતિ-બોધ સહિત જ્ઞાન સહિત હોય એમ સૂચવ્યું. સિદ્ધ થયા પછી શૂન્ય (જ્ઞાન રહિત) દશા આત્માની કોઈ માને છે તેનો નિષેધ “બુઝંતિથી સૂચવ્યો. એમ સિદ્ધ થાય, બુદ્ધ થાય, તે પાછા મુઐતિ એટલે સર્વ કર્મથી રહિત થાય અને તેથી પાછા “પરિણિધ્વાયંતિ” અર્થાત્ નિર્વાણ પામે. કર્મ રહિત થયા હોવાથી ફરી જન્મ, અવતાર ધારણ ન કરે. મુક્ત જીવ કારણ વિશેષ અવતાર ધારણ કરે તે મતનો “પરિણિવ્યાયંતિ” કરી નિષેધ સૂચવ્યો. ભવનું કારણ કર્મ, તેથી સર્વથા જે મૂકાયા છે તે ફરી ભવ ધારણ ન કરે. કારણ વિના કાર્ય ન નિપજે. આમ નિર્વાણ પામેલા “સબૂ દુખાણમાં કરંતિ” અર્થાત્ સર્વ દુખનો અંત કરે, તેમને દુઃખનો સર્વથા અભાવ થાય, તે સહજ સ્વાભાવિક સુખ આનંદ અનુભવે. આમ કહી મુક્ત આત્માઓને શૂન્યતા છે, આનંદ નથી એ મતનો નિષેધ સૂચવ્યો.
- Tw:' - '= : 5' 5,Fir','117: * 1W+ +;
નંખન-ન્યા +131* **' ''1''
ના નામ છે