________________
(૨૪૭) આકના વૃક્ષથી આમ્રલ વેડવા,
મુરખો જે કદી આશ ધરશે; શ્રમ વૃથા તેહનો તો જઈ જગ વિશે,
જ્ઞાન હીણો સદા તેજ કરશે. જીવ, ઈશ્વર અને બ્રહ્મના ભેદમાં,
સત્ય વસ્તુ નહિ સદ્ય જડશે; હું અને તુંપણું તજીશ નરસૈયા તો,
ગુરુ તને હર્ષથી પાર પાડશે.
નરસિંહ મહેતા
પષ્ટ નહતા
ગઝલ
“ભલે દુશ્મન બને દુનિયા, તમે ના કોપશો બાપુ, અમીમય આંખ-ક્યારીમાં, અમલ ના રોપશો બાપુ તમારી જ્યાં દયાદષ્ટિ, સદા ત્યાં છે અમીવૃષ્ટિ, બને સ્નેહી સકલ સૃષ્ટિ, સદા હૃદયે વસો બાપુ અમારા દોષ ના જોશો, દયાળુ દુર્ગુણો ધોશો, અમે તો આપનાં છોરુ, સુબુદ્ધિ આપશો બાપુ,”
ખપી જવું પ્રેમમાં તારા, સમર્પણ એ અમે કહીએ; દફન થવું શેરીમાં તારી, અમારું સ્વર્ગ એ કહિયે.
૧