________________
(૨૨૪)
૪૬
પુદ્ગલકો નિજ જાનકર, અજ્ઞાની રમ જાય; ચડુંગતિયેં તા સંગકો, પુદ્ગ નહી તજાય. (૪૭) આત્માના સ્વરૂપમાં લવલીન રહેવાવાળાને શું ફળ પ્રાપ્ત થાય છે તેનો ઉત્તર.
ગ્રહણ ત્યાગરો શૂન્ય જો,નિજ આતમ લવલીન; યોગીકો હો ધ્યાનસે, કોઈ પરમાનંદ નવીન.
૪૭
(૪૮) તે આનંદનો સ્વાદ આવ્યાથી શું કાર્ય અગર ફળ થાય છે તે
જણાવે છે.
નિજાનંદ નિત દહત હૈ,કર્મ કાષ્ઠ બાહ્ય દુ:ખ નહિં વેદતા યોગી
અધિકાય; ખેદ ન પાય.
૪૮
(૪૯) આચાર્યનો ‘‘પરમ ઉપદેશ.’’
૪૯
પૂજ્ય અવિદ્યા દૂર યહ,જ્યોતિ જ્ઞાનમય સાર; મોક્ષાર્થી પૂછો ચહો, અનુભવ કરો વિચાર. (૫૦) શિષ્યને વિસ્તારથી સમજાવ્યા પછી આચાર્ય સંક્ષેપમાં કહે છે. જીવ જુદા પુદ્ગલ જુદા, યહી તત્ત્વકા સાર; અન્ય કછુ વ્યાખ્યાન હૈ, યાહીકા વિસ્તાર. (૫૧) આ શાસ્ત્ર ભણવાનું સાક્ષાત્ તથા પરંપરા ફળ. ઈષ્ટ ઉપદેશ સુગ્રંથકો, પઢે સુબુદ્ધિ ભવ્ય; માન અમાનમેં સામ્યતા, નિજ મનસે કર્તવ્ય.
*
૫૦
આગ્રહ છોડ સ્વગ્રામમેં, વા વનમેં સુ વસેય; ઉપમારહિત સ્વમોક્ષ શ્રી,નિજકર સહજ હિ લેય. ૫૧