________________
(૨૨૩) ઇંદ્રજાલ સમ દેખ જગ,નિજ અનુભવ રૂચિ લાત,
અન્ય વિષયમેં જાત યદિ, તો મનમેં પછતાત. ૩૯ (૪૦) આત્મઅનુભવના ચિહ્ન :- .
નિર્જનતા આદર કરત, એકાંત સવાસ વિચાર;
નિજ કારજવશ કુછ કહે, ભૂલજાત ઉસ બાર. ૪૦ (૪૧) યોગીની અવસ્થાના બીજા ચિહ્ન :
દેખતભી દેખત નહીં, બોલતા બોલત નાહિં,
દઢ પ્રતીતિ આતમ ભઈ, ચાલતા ચાલત નાહિ. ૪૧ (૪૨) યોગીના બીજા લક્ષણ :
ક્યા કૈસા કિસકા કિસસે, કહાં યહ આતમરામ;
તજ વિકલ્પ નિજ દેહ ન જાને યોગી નિજ વિશ્રામ. ૪૨ (૪૩) આવી અવસ્થા કેવી રીતે થવી સંભવે છે ? તેનું સમાધાન આચાર્ય કરે છે.
જો જામેં વસતા રહે, સો તામેં રૂચિ પાય;
જો જામેં રમ જાત હૈ, સો તા તજ નહિ જાય. ૪૩ (૪૪) યોગીના ભાવ બીજી તરફ પ્રવર્તતા નથી તેથી કેવા પ્રકારના થઈ જાય છે તેનો ખુલાસો.
વસ્તુ વિશેષ વિકલ્પકો-નહિ કરતા મતિમાન;
સ્વાત્મ નિષ્ઠતાસે છુટત, નહિ બંધત ગુણવાન. ૪૪ (૪૫) આવા યોગાભ્યાસની આચાર્ય પ્રેરણા કરે છે.
પર પર તાતેં દુઃખ હો, નિજ નિજ હી સુખદાય;
મહાપુરુષ ઉદ્યમ કિયા, નિજ હિતાર્થ મન લાય. ૪૫ (૪૬) પરદ્રવ્યમાં અનુરાગ કરવાથી કેવા કેવા દોષ થાય છે તે આચાર્ય જણાવે છે.