________________
(૨૨૧) (૨૭) નિર્મમતા ચિંતવવાનો ઉપાય શું? તેનો ઉપાય ચાર શ્લોકમાં આચાર્ય આપે છે.
મેં ઈક નિર્મમ શુદ્ધ હું, જ્ઞાની યોગીગમ્ય;
કર્મોદયસે ભાવ સબ, મોતે પૂર્ણ અગમ્ય. ૨૭ (૨૮) દેહઆદિના સંબંધમાં રહેવાથી જે ફળ થાય છે તેનો વિચાર કરી ભાવના કરવાવાળો સ્વયં આ પ્રમાણે સમાધાન કરે છે.
પ્રાણી જા સંયોગ તે, દુ:ખ સમૂહ લહાત,
તાતેં મન વચન કાય યુત, હુંતા સર્વ તજાત. ૨૮ (૨૯) પુદ્ગલના સંબંધથી જ જીવને મરણ અને રોગ આદિ કષ્ટ થાય છે તો ભાવના કરવાવાળો આ પ્રમાણે સમાધાન કરે છે.
મરણ રોગ મોમેં નહીં, તાતે સદા નિઃશંક;
બાલ તરૂણ નહિ વૃદ્ધહૂ-યે સબ પુદ્ગલ અંક. ૨૯ (૩૦) ભાવના કરવાવાળો વિચાર કરે છે કે ચીરકાળનો અભ્યાસ છે તે વસ્તુઓ છોડવાથી કદાચ પશ્ચાતાપ થાય છે કે મેં આ વસ્તુઓ કેમ છોડી દીધી ? તેવું ન બને તે માટે પોતે જ આ પ્રમાણે સમાધાન કરે છે.
સબ પુગલકો મોહસે, ભોગ ભોગ કર ત્યાગ,
મેં જ્ઞાની કરતા નહીં, ઉન ઉચ્છિષ્ટમેં રાગ. ૩૦ (૩૧) કેમ અને કેવા પ્રકારથી જીવ પુદ્ગલ ગ્રહણ કરે છે ?
કર્મ કર્મહિતકાર હે, જીવ જીવહિતકાર,
નિજ પ્રભાવ બલ દેખકર, કો ન સ્વાર્થ કરતાર. ૩૧ (૩૨) ઉપર પ્રમાણે વ્યવસ્થા બતાવ્યા પછી આચાર્ય ઉપદેશ કરે છે કે
પ્રગટ પર દેહાદિકા, મૂઢ કરત ઉપકાર;
સુજનવત્ યા ભૂલકો, તજ કર નિજ ઉપકાર. ૩૨ (૩૩) કેવા ઉપાયથી આત્મા અને પરનો ભેદ જાણ્યો જાય છે ?