________________
(૨૨૦)
જાગૃતિ થઈ તેથી તે પૂછે છે કે-આત્માનું ધ્યાન કરવાનો આપનો ઉપદેશ છે તો તે આત્મા કેવો છે ? તેનું સ્વરૂપ કેવું છે ?
નિજ અનુભવસે પ્રગટ હૈ, નિત્ય શરીર પ્રમાણ;
લોકાલોક નિહારતા, આતમ અતિ સુખવાન. ૨૧ (૨૨) આત્માનું સ્વરૂપ આવું છે તો તેની સેવા કેવી રીતે કરવી ? આત્મસેવાનો ઉપાય શું ?
મનકો કર એકાગ્ર સબઈન્દ્રિય વિષય મિટાય,
આતમજ્ઞાની આત્મમેં, નિજકો નિજસે ધ્યાય. ૨૨ (૨૩) આત્માની સેવાથી શું પ્રયોજન સિદ્ધ થશે ?
અજ્ઞભક્તિ અજ્ઞાનકો, જ્ઞાનભક્તિ કે જ્ઞાન,
લોકોક્તિ જો જો ધરે, કરે સો સેવક દાન. ૨૩ (૨૪) જે યોગીને ધ્યાનની સિદ્ધિ થઈ ગઈ છે તેને આત્મધ્યાનથી બીજું શું ફળ મળે છે ?
પરીષહાદિ અનુભવ વિના,આતમ-ધ્યાન પ્રતાપ;
શીધ્ર સસંવર નિર્જરા, હોત કર્મકી આપ. ૨૪ (૨૫) આત્મધ્યાનમાં આપ જ ધ્યાતા છે, આપ જ ધ્યેય છે, ત્યાં બીજો કોઈ અન્યનો સંબંધ હોતો નથી. તેથી આવી એકાગ્રતાના પ્રભાવથી દ્રવ્યકર્મોની નિર્જરા થાય છે ને નવીન કર્મોનો સંવર થાય છે.
કટકા મેં કર્તાર હું-દો ભિન્ન વસ્તુ સંબંધ
આપ હિ ધ્યાતા ધ્યેય જહં, કેસે ભિન્ન સંબંધ. ૨૫ (૨૬) આત્મધ્યાનથી દ્રવ્યકર્મનો વિયોગ થાય છે તો કર્મનો બંધ કેવી રીતે થાય છે ?
મોહી બાંધત કર્મકો, નિર્મોહી છૂટ જાય; યાતેં ગાઢ પ્રયત્નસે, નિર્મમતા ઉપજાય. ૨૬