________________
(૧૯૨) કુળયોગી ને પ્રવૃત્તચક્રને, શ્રવણ શુદ્ધિ પક્ષપાત છે, યોગદષ્ટિ ગ્રંથ હિત હોવે, તેણે કહી એ વાત; શુદ્ધ ભાવને સૂની કિરિયા, બહુમાં અંતર કેતોજી, જલહલતો સૂરજ ને ખજૂઓ; તાસ તેજમાં તેતોજી. ગુહ્ય ભાવ એ તેહને કહિએ, જેહસું અંતર ભાંજે છે, જેહસું ચિત્ત પટંતર હોવે, તેહસું ગુહ્ય ન છાજે છે, યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો, કરશે મોટી વાતોજી, ખમશે તે પંડિત પરિષદમાં, મુષ્ટિપ્રહાર ને લાતો જી. સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદી સૂત્રે દિસેજી, તે જાણી એ ગ્રંથ યોગ્યને, કે જે સુગુણ જગશેજી; લોક પૂરો નિજ નિજ ઈચ્છા, યોગ ભાવ ગુણ રયણેજી, શ્રીનયવિજય વિબુધ પય સેવક, વાચક, યશને વયણે જી.
દષ્ટિ સમાસ