SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક કરી લist. Si!jit its://i> . કે * * * * * * (૭૬) એ પણ જીવ મતાર્થમાં, નિજ માનાદિ કાજ પામે નહિ પરમાર્થને, અઅધિકારીમાં જ ૩૧ નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથ દુર્ભાગ્ય. ૩૨ લક્ષણ કહ્યાં મતાથના, મતાર્થ જવા કાજ, હવે કહું આત્માર્થીના, આત્મ અર્થ સુખસાજ. ૩૩ SET/ L!* *** 1/'/'' 'B' 'ht i ?''' , tir); * We a risk આત્માર્થી લક્ષણ 1 : us towarneartheles૯ -w what did:dik #Inછે . "R / ડિટર આત્મજ્ઞાન ત્યાં મુનિમણું, તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. ૩૪ પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫ એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૬ એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ, કામ એક આત્માર્થનું, બીજે નહિ મન રોગ. ૩૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ્ય; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ૩૯ એમનો માન* *જાનWikivine '}} '''ka.ki, fr'# બકા.ta.swastik, Hit:+x::::dw, rashi, Thinki ng મકા
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy