________________
જ્યાં કર્મની પહોંચ નથી ત્યાં ઉદ્યમની ધ્વજા ફરફરે છે. કર્મનું કામ જીવને ભવચક્રમાં ફેરવવાનું છે. ત્યારે ઉદ્યમ-પ્રયત્ન-પુરુષાર્થ કર્મોને ધ્વસ્ત કરી આત્માને મુક્તિધામે લઈ જાય છે. નિરૂદ્યમી અને કેવળ કર્મવાદી સફળતાથી વંચિત રહે છે.
પુરુષાર્થને કાળ, સ્વભાવની અપેક્ષા રહે જ છે પણ તે વિજય આપવામાં એક્કો છે.
પાંચ સમવાય અને ૪ સાધના
- પ. પનાલાલ જગજીવનદાસ ગાંધી (૧) સ્વભાવ, (૨) કાળ, (૩) કર્મ, (૪) પુરુષાર્થ, (૫) નિયતિ અથવા ભવિતવ્યતા અથવા પ્રારબ્ધ. જ કર્મ બનવામાં પાંચ કારણો ભાગ ભજવે છે. તે ઉપર જણાવેલ પાંચ
સમવાય છે. * સંસારી છબસ્થ જીવ તેના મૂળ શુદ્ધિ સ્વરૂપમાં આવે નહીં ત્યાં સુધી કાર્ય
કારણની પરંપરા ચાલુ રહે છે. પાંચ અસ્તિકાય (પ્રદેશ સમૂહ) છે. ધર્માસ્તિકાય ? ગતિ સહાયક – સ્વભાવ ઘટે જ છે. અધર્માસ્તિકાય : સ્થિતિ સહાયક – સ્વભાવ ઘટે જ છે. આકાશાસ્તિકાય ? અવગાહના દાયિત્વ – સ્વભાવ ઘટે જ છે. કારણ ત્રણે
જડ, અક્રિય, અરૂપિ છે. પરિવર્તન કે પરિભ્રમણ નથી. પુદ્ગલાસ્તિકાયઃ સ્વભાવ, કાળ, ભવિતવ્યતા ત્રણે ઘટે છે. – કારણ છે. જીવાસ્તિકાય ? પાંચે સમવાય ઘટે છે. કારણ કે છઘસ્થ જીવો માટે ૫ સમવાય, સિદ્ધ જીવો માટે માત્ર સ્વભાવ ઘટે છે. કર્મરહિત હોવાથી કર્મ ન ઘટે. અક્રિય, અરૂપિ, સ્થિર, અકાલ હોવાથી કાળ, પુરુષાર્થ અને
ભવિતવ્યતા ઘટતાં નથી. જ જીવ જ્યારે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે ત્યારે
નિગોદમાંથી નીકળે છે, ત્યારે ભવિતવ્યતા જ ઘટે છે. =================K ૫૮ -KNEF==============