SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ --- -- ---------- -- ----------- --- ૪. માણસ અને જંતુની ગતિવિધિ પણ અનુભવે છે. ૫. વનસ્પતિ જીવોમાં આહાર (અમરવેલ જે બીજા છોડમાં જઈને સ્વયોગ્ય જરૂરી આહાર લઈ લે છે); લજામણીનો છોડ ભય સંજ્ઞા અનુભવે છે. નાગફણી કાંટાથી પોતાની રક્ષા કરે છે. મૈથુનઃ પરિગ્રહ સંજ્ઞાઓ ઉપરાંત કષાયો પણ જોવા મળે છે. ક્રોધ : ડંખ મારતી વનસ્પતિ. માન : અહમનો વિસ્તાર, વડના ઝાડમાં. માયા : કીટભક્ષી. લોભઃ જમીનમાંથી ઝાડ ભોજન મેળવી પુષ્ટ બને છે. યુકેલીપ્ટસ્ બીજી આસપાસની વનસ્પતિ માટે જોખમકારક છે. પાણી શોષી લે છે. અશોકવૃક્ષ નીચે બેસતાં Tension દૂર થાય છે, બહેડાના ઝાડ નીચે બેસવાથી Tension વધે છે. વિજ્ઞાન હવે પૃથ્વી, પાણી, વાયુમાં પણ જીવ હોવાનું સ્વીકારે છે. રાસાયણિક ખાતરોથી જમીન ઉજ્જડ પણ બનતી દેખાઈ છે. * સુયગડાંગ સૂત્ર મુજબ પાણી વાયુમાંથી બને છે, તે વાત Henry Quodinse એ HO થી સિદ્ધ કરી છે. મંદિર માટે ભૂમિ ખનનની ક્રિયા કરતી વખતે ધરતીની ક્ષમા યાચવાનું જૈન ધર્મ પાળે છે. “મંગલકાર્ય માટે ભૂમિ ખનન કરીએ છીએ માટે ધરતી ક્ષમા કરજો.” આજે, જવાળામુખીની ટોચ પરમનુષ્યોએ સુઘરીએ માળો બાંધ્યા જેવો ન્યાય અપનાવ્યો છે. આગમસૂત્ર કહે છે : તુમસ નામ સત્યેવં વંમ તન્ય તિ મનસિ | જેને તું મારે છે, પીડે છે અને જેને તું ત્રાસ આપે છે અને તું મારતો નથી, પીડતો નથી, ત્રાસ આપતો નથી. પરંતુ તું તારી જાતને મારે છે, પીડે છે, ત્રાસ આપે છે.
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy