SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ *** તત્ત્વાર્થાધિગમ સૂત્રના ૯મા અધ્યયનમાં પ્રાયશ્ચિતનાં ૯ અધિકાર કહ્યા છે. ૧. આલોચના : દોષોને ગુરુ સમક્ષ પ્રગટ કરી પ્રાયશ્ચિત લેવું. (મૃગાવતી–ચંદનબાળા) ૨. પ્રતિક્રમણ : અઈમુત્તા મુનિ **** ★ ૩. તદુદભય : બંને આલોચના + પ્રતિક્રમણ (વિશેષ શુદ્ધિ-રહનેમિ) ૪. વિવેક ૫. વ્યુત્સર્ગ ૬. તપ ૭. છેદ ૮. પરિહાર ૯. ઉપસ્થાન : અશુદ્ધ - અભક્ષ્યનું તારણ : કાઉસ્સગ્ગમાં વચન-વ્યાપારનો ત્યાગ (મેતારજ મુનિ) : આત્મશુદ્ધિ, કર્મક્ષય, પાપ શુદ્ધિની ભાવના (સુંદરી સ્ત્રી રત્ન) : દીક્ષા પર્યાયના છેદથી લાગેલ પાપની શુદ્ધિ પ્રાયશ્ચિત પૂર્ણ ન કર્યું તેના પાપ. (સફળ કરવા ચંડકૌશિકે પ્રયત્ન કર્યો.) : પૂર્વ પર્યાયનો ત્યાગ, નવા પર્યાયમાં પ્રવેશ. શુદ્ધિકરણ માટે પ્રયત્ન કરતાં શીખીએ. પ.પૂ.આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન ૫.પૂ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. અનંત જ્ઞાનીઓની વાણી છે ઃ ઉત્તમ નરભવની પ્રાપ્તિ અને ઉત્તમ કુળ, ધર્મ સામગ્રી અનંત પુણ્ય રાશિના યોગે પ્રાપ્ત થાય છે. જીવનમાં ઉત્તમ સદ્ગુરુનો યોગ મળવો અતિ દુર્લભ છે. જૈન શાસન ખરેખર અજોડ છે. તેમાં સર્વ નયોની સાપેક્ષ વાતો, સપ્તભંગી, સ્યાદ્વાદ-અનેકાંતવાદ, યોગદ્દષ્ટિ, ધ્યાનની સૂક્ષ્મ વાતો જાણવા મળે છે. કષાયોની તીવ્ર માત્રા મંદ થતાં આત્મા શાંત સ્વભાવવાળો બને છે. કદાગ્રહહઠાગ્રહ છોડનારો બને છે. ****************** 38 ******************
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy