________________
સંશય રહિત પદાર્થ જેનાથી જણાય તેને “પ્રમાણ” કહે છે. સમ્યકજ્ઞાન પ્રમાણ છે, વિપરીત જ્ઞાન પ્રમાણ નથી. જેમ કે પદાર્થ જે સ્વરૂપે છે તેનાથી બીજા પ્રકારનું જ્ઞાન થવું તે વિપરીત જ્ઞાન છે. જેમ કે –
આત્મા ચેતન્ય સ્વરૂપ, પરિણામી, કર્તા, સાક્ષાત્ ભોક્તા, સ્વદેહ પરિમાણ, પ્રતિ શરીર ભિન્ન અને અપોદ્ગલિક, અદૃષ્ટવાન છે.
છતાં વિપરીત જ્ઞાનને કારણે – નૈયાયિક દર્શન : આત્માને જડ સ્વરૂપે માને છે, શરીરવ્યાપી નથી માનતા. સાંખ્ય દર્શન: સ્થિર રહેનાર (કૂટસ્થ નિત્યવાદી દર્શન) આત્માને અપરિણામી માને છે. આત્માને કર્તા તથા ભોક્તા માનતા નથી. અદેતવાદિઃ આત્માને વ્યાપાક માને છે. નૈયાયિકોઃ આત્માને અદષ્ટ અને અપીદ્ગલિક નથી માનતા.
અલ્પ અને લાંબા આયુષ્યનું કારણ અલ્પ અને લાંબા આયુષ્યનું કારણ જીવ થોડું જીવવાના કારણરૂપ ત્રણ કારણોથી કર્મ બાંધે છે. ૧. પ્રાણોને મારીને પ્રાણ ૧૦ છે. પાંચ ઈન્દ્રિયો + મનબલ + વચનબલ +
કાર્યબળ + શ્વાસોચ્છવાસ. કષાય અને પ્રમાદવશ આપણે જે જીવની હિંસા કરીએ તે મરનાર દુઃખી જીવો આપણને શ્રાપ દીધા સિવાય રહે તેમ નથી. શત્રુભાવને કારણે શ્રાપથી ભરેલા શબ્દોની અસર તળે આવતા ભવે અલ્પઆયુનો સ્વામી બને છે. ખોટું બોલીને : જૂઠ બોલનારને હિંસા સાથે ઘનિષ્ટ સંબંધ છે. તેની ભાવલેશ્યાઓ ખરાબ જ હોય છે. જૂઠને માયા અને પ્રપંચ સાથે સીધો સબંધ છે. જાતિમદ, કુલમદ, જ્ઞાનમદ, સંપ્રદાયવાદ, ક્રિયાવાદ, વિતંડાવાદ અરિહંત
પદનાં બાધક છે. સત્ય વિના ચારિત્રની આરાધના અધૂરી છે. ૩. શ્રમણ-બ્રાહ્મણને અપ્રાસુક અને અને ષણીય ખાન-પાન આપીને.
અમાસુક-સચિત્ત, અષણીય=અકલ્પનીય, જેના વડે સાધુતાને અલિત કરે. =================K ૩૯૭ -KNEF==============