________________
વર્ણન: અઢી દિવસ હાથીના ભવમાં મેઘકુમાર, રૂપક કથાઓ, મલ્લિનાથ
ભગવાનનું જીવન દર્શન, નંદ મણિયારનું જીવન વૃત્તાંત. ૭. ઉપાસક દશાંગ (ઉવાસગ દશા) : જમણા પડખા સમાન.
ઉપાસક : શ્રાવક : ૧૦ પ્રમાણ : ૫૭,૬૦૦ પદો, ૮૧૨ શ્લોકો. શ્રુતસ્કંધ-૨ઃ પ્રથમ અધ્યયન-આનંદ શ્રાવક, બીજાથી ૮ અધ્યયનો-કામદેવ શ્રાવક આદિને ચલિત કરવા દેવોના ઉપસર્ગો. આનંદ, કુંડકોલિક, તેતલિ પિતા, નંદિની પિતાને દેવોના ઉપસર્ગ ન હતા.
વર્ણન ઃ આનંદ આદિ ૧૦ શ્રાવકોનાં અધિકાર કામદેવ, સદાલ પુત્ર. ૮. અંતકૃત દશાંગ (અંતગડ દશા) ૮ વર્ગ ૮૨ અધ્યયન, ડાબા પડખા સમાન.
પ્રમાણ : ૧૧,પ૬,૦૦૦ પદો, ૮૫૦ શ્લોકો. શ્રુતસ્કંધ : (૧) શ્રેણિકની રાણી મહાસેન કૃષ્ણ-૧૦૦ ઓળી (૨) સ્મશાનમાં કાઉસગ્ગ ધ્યાને ગજસુકુમાલનું જીવન વૃત્તાંત (૩) અઈમુત્તા મુનિ, અર્જુનમાલી વર્ણન : અંતકૃત = કેવળજ્ઞાન પામી તરત જ આયુ પૂર્ણ કરી ૮ કર્મોનો ક્ષય કરે, સિદ્ધ થાય યાદવ વેષ વિભૂષણ, શ્રી અંધક વિષ્ણુનાં ગોતમ વગેરે
૮ પુત્રો શત્રુંજય પર અંતકૃત. ૯. અનુત્તરોપાતિક દશાંગઃ (અનુસરો હવાઈ દશા) ૩ વર્ગો, ૩૩ અધ્યયનો,
જમણી ભૂજા સમાન. પ્રમાણ : ૨૩,૦૪,૦૦૦ પદો.
તસ્કંધ : મહાવીર ભગવાને પર્ષદામાં વખાણ્યા ધન્ના કાકંદી અણગાર, ૮ મહિનાના ચરિત્ર પર્યાયમાં છઠ્ઠને પારણે આયંબિલ. વર્ણન : શ્રેણિકની રાણી ધારિણનાં જાલિ વગેરે ૭ પુત્રો. ચેલ્લાણાનાં
વેહલ્લ, વેણ ૨ પુત્રો, નંદારાણીનાં સુપુત્ર અભયકુમારના ચરિત્રો. =================K ૩૬૪ -KNEF==============