________________
પાંચમું અંગ : મૈયા ભગવતી સૂત્ર. તે જમણી જાંધ સમાન છે.
તેને વિવાહ પન્નતિ પણ કહેવાય છે. તેમાં ૩૬,૦૦૦ પ્રશ્નો ગૌતમ સ્વામીએ પૂછેલા છે. ભગવાને ગોતમને, ગોયમા, હે મારા અંતેવાસી! આવા હાલભર્યા શબ્દોથી સંબોધ્યા છે. ગૌતમસ્વામી કેટલા ભાગ્યશાળી? કેટલા વિવેક-વિનય અને ગુરુભક્તિમાં તરબોળ હશે એ? મારા ભગવાનની આજ્ઞા એ જ જીવન અને એ જ મારા પ્રાણ. આવા ગુણોના પ્રભાવે અંતેવાસી બન્યા હશે ભગવાનનાં ! ગુરુને અર્પણ થાય તેને તર્પણતા મળે!
છઠું અંગ : જ્ઞાતા સૂત્ર. જે ડાબી જાંધ સમાન છે. સાતમું અંગઃ ઉપાસક (શ્રાવક) દશાંગ (૧૦) સૂત્ર. જે જમણા પડખા સમાન છે. આઠમું અંગ: અંતગડ સૂત્ર. જે ડાબા પડખા સમાન છે. (કેવળજ્ઞાન બાદ તરત સિદ્ધ થનારા) નવમું અંગ : અનુત્તરોપપાતિક સૂત્ર. જે જમણી ભૂજા સમાન છે. દશમું અંગ : પ્રશ્ન વ્યાકરણ સૂત્ર. જે ડાબી ભૂજા સમાન છે. અગિયારમું અંગ : વિપાક સૂત્ર. જે ગરદન સમાન છે. બારમું સૂત્ર: દષ્ટિવાદ સૂત્ર. જે મસ્તક સમાન છે.
૧ર અંગોની સંક્ષિપ્ત વિગત લેખક-સંગ્રાહક : પૂ.આ.મશ્રી પુણ્યોદયસાગરસૂરિજી
મુનિશ્રી મહાભદ્રસાગરજી ૧. આચારાંગ : માતા સમાન, જમણા પગરૂપ. પ્રમાણ : ૧૮૦૦ પદો.
શ્રુતસ્કંધ-૨ (૧) બ્રહ્મચાર્ય-૯ અધ્યયનો (૨) આચારાંગ-૧૬ અધ્યયનો. વર્ણન: ગોચરી જવાની વિધિ, સાધુ જીવનની ઉપયોગી માહિત, પૃથ્વી આદી
છ કાયમાં જીવ છે તેનું નિરૂપણ. Kakkkkkkkkkkkkkkkk ૩૬૨-kkkkkkkkkkkkkkkkkk