________________
મેઘકુમાર – ૧૦ શ્રેષ્ઠ શ્રાવકો જ આચારાંગ સૂત્રમાં સમજાવ્યું છે કે – નિર્જરાના હેતુને “ધૂત” કહેવામાં આવે છે. ધૂતવાદ એ કર્મનિર્જરાનો સિદ્ધાંત છે. શરીર, ઉપકરણો, સ્વજનો, પુત્ર-પુત્રી, માતા-પિતા, બંધુ આ બધા પર' છે. આ બધા પરથી “મમત્વ'નો ત્યાગ કરવાથી જ ધૂત સાધનાકર્મનિર્જરા થાય છે. (૧) પૂર્વગ્રહો છોડી સ્વજનો પ્રત્યેના મમત્વ ભાવમાં પ્રકંપન. (૨) કર્મ ધૂત-કર્મ પુદ્ગલોમાં પ્રકંપન, (૩) શરીર-ઉપકરણ ધૂત, (૪) ગોરવ ધૂત અને (૫) ઉપસર્ગ ધૂત.
ભગવતી સૂત્રઃ રચનાકાર શ્રી સુધર્માસ્વામી જ્ઞાતા ધર્મકથા સૂત્રઃ આચારાંગ સૂત્ર બાળપોથી છે તો જ્ઞાતા ધર્મકથા સૂત્ર વૈરાગ્ય પોથી છે. આ સૂત્રના દરેક અધ્યયન સુખશીલતા, કામભોગ, વિષય કષાય, મોહ, પ્રમાદને ઘટાડી સંયમમાં સિથરતાનાં
પાઠ ભણાવે છે. મેઘકુમારના ૩ ભવમાં પગની વિશેષતા :
સુમેરૂભ હાથીના ભવમાં પરવશપણે કાદવમાંથી પગ ઊંચકી શકતો
નથી. જ મેરૂપ્રભ હાથીના ભાવમાં સ્વવશે સસલા પર પગ મૂકતો નથી. જ મેઘકુમાર-મેઘમુનિના ભવમાં સ્થવીરોના પગની ઠોકર અને પગની રજ
સહન થતી નથી. જ ઉપાસક દશાંગ સૂત્રઃ ધનસંપન્ન, સમૃદ્ધ અને વૈભવશાળી શ્રાવકોની આચાર
સંહિતા, સીમિત પરિગ્રહવાળા, નિવૃત્ત થતાં સંયમ સ્વીકારનારા હતા.
૧૦ શ્રાવકો : આનંદ, કામદેવ, ચુલની પિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુંડકૌલિક, સકડાલપુત્ર, મહાશતક, નંદિની પિતા અને શાલિહી પિતા.
ધર્મ કરનાર વ્યક્તિને પ્રતિકૂળતા આવતી નથી, તેમ નથી. પરંતુ ધર્મશ્રદ્ધા =================K ૩૨૪ -KNEF==============