SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળજ્ઞાનનું સ્વરૂપ કેવળજ્ઞાન પ્રગટે તેની પ્રક્રિયા ૧. વીતરાગ જ્ઞાન ૨. નિર્વિકલ્પક જ્ઞાન ૩. સર્વજ્ઞ જ્ઞાન આ ત્રણેય કેવળજ્ઞાનનાં ભાવોનો પ્રકાર છે. વીતરાગ જ્ઞાનઃ મતિજ્ઞાન એટલે વીતરાગ જ્ઞાનની વિકૃતિ. ૧૨મા ગુણઠાણે પણ સર્વજ્ઞ નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થયા પહેલાં અધિકારી નિર્વિકલ્પ દશા હોય છે. કારણ? છબસ્થતા છે. મતિજ્ઞાન હજુ ઊભું જ રહે છે. વિકાર વિકલ્પો દૂર થાય અને મતિજ્ઞાન અધિકારી બનતાં વીતરાગ પ્રગટે છે. હજુ આવરણો છે. છદ્મસ્થતા છે. આવરણ વિકલ્પ દૂર થાય એટલે નિરાવરણ થવાય છે, માટે જ્ઞાન અખંડ, અક્રમિક બને છે. વેદન વિકલ્પ દૂર થતાં સુખ, દુઃખ, વેદનનો અભાવ થતાં આનંદ વેદનમાં મગ્ન આત્માની અનુભૂતિ અનંતરસ વીતરાગતાને કારણે આવરણ અને વેદન વિકલપો હટે છે. =================K ૩૨૦ -KNEF==============
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy