________________
ટહુકે ભાવ ગીત સમતાનું
કેવળજ્ઞાન છોડીને સંસાર સજાવ્યા તાર,
વગાડ્યું સંગીત તેં વેરાગ્યનું; તાલ લીધો સંગ રાત્નત્રયીનો,
સાજ મધુર તન તામ્બરનું. છોડીને.. લયમાં વહેતો શ્વાસ સુગંધી,
ઉચ્છવાસે પ્રસરે છે સુરભી; ધ્યાનમાં મગ્ન રહ્યા જિન મહાવીર,
| ટહુકે ભાવ ગીત સમતાનું. છોડીને.. આશ્રવ નિરોધ કર્મ નિર્જરા,
દ્વાદશ તપ કરી આત્મ સર્ભરા; પ્રગટયું કેવળજ્ઞાન અનુપમ,
અતિશય તેજ ભા-મંડળનું છોડીને.. દેવ-દુંદુભી ગાજે ગગનમાં,
ક્રોડ દેવતા પ્રભુ ચરણમાં; સ્થાપ્યું શાસન સમવસરણમાં, ઉર-મૃદંગ બાજે “શ્રદ્ધાંધ'નું. છોડીને...
“શ્રદ્ધાંધ' Nov. 06, 2001
=================K ૩૦૬ -KNEF==============