________________
મહાવીર નિર્વાણ મહાવીર મહાવીર વીતરાગી ભાવમાં, ભાવના ભાવતાં કર્મો બળી જાય, ભવો ભવનાં ભાવ ફેરા ટળી જાય.
કર્મો બળે ને આતમ ઉજળે, આતમ ઉજળતાં, જીવતર ઝળહળે; મહાવીરનાં ધ્યાનમાં દુઃખો ગળી જાય, ભવોભવનાં ભવ ફેરા ટળી જાય.
ભાવના ભાવતાં...
વૈભવ છોડે તે પહેલાં, વૈભવને છોડ તું, એકલો જ આવ્યો'તો, એકલો જવાનો તું; જ્ઞાનીની વાત, જ્ઞાનથી કળી જવાય તો, અંતરમાં “મહાવીર નિર્વાણ' ફળી જાય.
ભાવના ભાવતાં.
“શ્રદ્ધાંધ' Oct. 2002
=================^ ૨૯૨ -KNEF==============