________________
કર્મમાં ત્રણ શક્તિઓ : આવારક (આવરણ), વિકારક (મોહનીય), પ્રતિરોધક (અંતરાય).
કર્મનાં પ્રભાવને લીધે વ્યક્તિઓમાં તફાવત જણાય છે.
કર્મવાદનો નિયમ છે કે જો આપણે કર્મ પ્રત્યે જાગૃત બની જઈએ તો કર્મના ફળને બદલવાનો અધિકાર આપણને પ્રાપ્ત થઈ શકે છે.
દ્રવ્યને બદલતાં કર્મ ફળ બદલાઈ શકે છે. ક્ષેત્રને બદલતાં કર્મ ફળ બદલાઈ શકે છે. (ભરત રાજાનો કાચનો મહેલ) કાળને બદલતાં કર્મ ફળ બદલાઈ શકે છે. (ધ્યાન માટે રાત્રે ૨ થી ૪ શ્રેષ્ઠ) સ્વાધ્યાય : પહેલા પ્રહરમાં સવારે ૬ થી ૯, શ્રેષ્ઠ. ધ્યાન : બીજા પ્રહરમાં ૯ થી ૧૨, શ્રેષ્ઠ.
=================^ ૨૮૯-KNEF==============