SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ >>>> મૃત્યુ બન્ને મહોત્સવ મૃત્યુમાં સમાધિ મળવાની તથા પરલોકમાં સદ્ગતિ થવાની શક્યતા પેદા કરવા માટે. * * * * પુણ્ય પ્રકાશનું સ્તવન સંથારા પોરિસીની કેટલીક ગાથાઓ વીતરાગ સ્તોત્રનાં ૧, ૯, ૧૫, ૧૬, ૧૭, ૧૯, ૨૦મા પ્રકાશનાં શ્લોકો. રત્નાકર પચ્ચીસી પંચસૂત્ર આત્મનિંદા બત્રીસી * અમૃતવેલની સજ્ઝાય અરિહંત વંદનાવલી. વગેરેનો વારંવાર પાઠ કરી હૃદયને ભાવિત બનાવવું જરૂરી છે! ખામેમિ : ખામેમિ સવ્વ જીવે – હું સર્વ જીવોને ખમાવું છું. મિચ્છામિ : મિચ્છમિ દુક્કડં મારા સર્વ પાપો નાશ પામો. વંદામિ : વંદામિ જિણે ચઉવ્વીસં 1 - ૨૪ ભગવાનને વંદન કરૂં છું. ત્રણે પદોનો અજપા જાપ ક૨વો. દુષ્કૃત ગહ અને સુકૃત અનુમોદના રોજ જ કરવી. ચારનું શરણ વારંવાર સ્વીકારવું. (અરિહંત, સિદ્ધ, સાધુ, કેવલી પ્રણિત ધર્મ) કશું ન બને તો વારંવા૨ હે અરિહંત મિચ્છામિ દુક્કડં, હે અરિહંત મિચ્છામિ દુક્કડં! રહ્યા કરવું. ‘વીર-વીર’, ‘મહાવીર-મહાવીર' કે અરિહંત-અરિહંતનો જાપ જપ્યા કરવો. પોતાને જે પદ વધુ ગમે તે પદનો વારંવાર જાપ કરી હૃદયને, મનને, જીવનને તે પદથી ખૂબ ભાવિત બનાવી દેવું! છેલ્લી પળોમાં તે પદ સાંભળતાં મૃત્યુ મહોત્સવ બની શકે છે. ****************** 28€ ******************
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy