________________
વિભાગ-૪
અંતિમ દેશનાનાં કેટલાંક અધ્યયનો
ઉત્તરાધ્યયન સૂત્ર
“શ્રદ્ધાંધ'ની ૩ કૃતિઓ
પ.પૂ.આ. શ્રી વિશાલસેનસૂરીશ્વરજી મ.ના અંતિમ દેશના” ગ્રંથમાંથી વ્યાખ્યાઓનું સંક્ષિપ્ત સંકલન
• ભગવાને પોતે જ પ્રશ્નો ઊભા કરી ઉત્તરો આપ્યા હતા,
એ વિના પૂછાયેલ પ્રશ્નોના ઉત્તરો જેમાં સમાવિષ્ટ કર્યા છે તે “ઉત્તરાધ્યયન સૂત્ર' કહેવાયું.
=================k ૭૧ -KNEF==============