________________
ઉ.
અને અરૂપી છે.
૫.૮૦
નિર્જરા તત્ત્વ હેય-જ્ઞેય-ઉપાદેયમાંથી નવ-સાત-પાંચ અને બે તોમાંથી રૂપી-અરૂપી જીવ-અજીવમાંથી કયા ભેદોમાં ગણાય છે ?
6.co નિર્જરા તત્ત્વ ઉપાય છે, અરૂપી છે, જીવ છે, નવ અને સાત તત્ત્વોના ભેદોમાં આવે છે. પ્ર.૮૧ બંધ તત્ત્વ હેય-જ્ઞેય-ઉપાદેયમાંથી નવ-સાત-પાંચ અને બે તત્ત્વોમાંથી, રૂપી-અરૂપી જીવ-અજીવમાંથી કયા ભેદોમાં ગણાય છે ?
.
ઉંટવ બંધ તત્ત્વ ોય છે, બંધ તત્ત્વ નવ-પાંચ-સાત ભેદોમાં ગણાય છે. અજીવ છે. રૂપી છે. પ્ર.૮૨ મોક્ષ તત્ત્વ હેય-જ્ઞેય ઉપાદેયમાંથી, નવ-પાંચ સાત બે ભેદોના પ્રકારોમાંથી રૂપી-અરૂપી, જીવ-અજીવ ભેદોમાંથી કયા કયા ભેદોમાં આવે છે ?
ઉ.૮૨ મોક્ષ તત્ત્વ ઉપાદેય છે, મોક્ષ તત્ત્વ, નવ-સાત-પાંચ ભેદોના પ્રકારોમાં આવે છે, મોક્ષ-તત્ત્વ જીવ સ્વરૂપે છે, માટે જીવમાં છે. મોક્ષ તત્ત્વ અરૂપી છે.
વસ પઝલ્સ વાયા-લીસા, વાસીા કુંતિ વાયાલા | સત્તાવાં ધારરા વઢે નવ છોયા મેસિ તાશા
,
ભાવાર્થ :- ૧૪-૧૪-૪૨-૮૨-૪૨-૫૭-૧૨-૪ તથા ૯ એમ અનુક્રમે નવતત્ત્વના ભેદો થાય છે. જીવ તત્ત્વના ઉત્તર ભેદો કેટલા કહ્યા છે ? જીવ તત્ત્વના ઉત્તર ભેદો ૧૪ કહ્યા છે.
પ્ર.૮૩
ઉ,૮૩
પ્ર.૮૪
ઉ.૮૪
અજીવ તત્ત્વના ઉત્તર ભેદો કેટલા કહ્યા છે ? અજીવ તત્ત્વના ઉત્તર ભેદો ૧૪ કહ્યા છે.
પુણ્ય તત્તના ઉત્તર ભેદો કેટલા કહ્યા છે ?
પુણ્ય તત્ત્વના ઉત્તર ભેદો બેંતાલીસ (૪૨) કહ્યા છે. પાપ તત્ત્વના ઉત્તર ભેદો કેટલા કહ્યા છે ?
પાપ તત્ત્વના ઉત્તર ભેદો બ્યાસી (૮૨) કહ્યા છે. આશ્રવ તત્ત્વના ઉત્તર ભેદો કેટલા કહ્યા છે ? આશ્રવ તત્ત્વના ઉત્તર ભેદો બૈતાલીશ (૪૨) કહ્યા છે. સંવર તત્ત્વના ઉત્તર ભેદો કેટલા કહ્યા છે ?
સંવર તત્ત્વના ઉત્તર ભેદો સત્તાવન (૫) કથા છે. પ્ર.૮૯ નિર્જરા તત્ત્વના ઉત્તર ભેદો કેટલા કયા છે ? નિર્જરા તત્ત્વના ઉત્તર ભેદો બાર (૧૨) કહ્યા છે.
ઉ.૮૯
૪.૯૦
બંધ તત્ત્વના કેટલા ભેદો કહ્યા છે ?
B.Ed બંધ તત્ત્વના ચાર (૪) ભેદો કહ્યા છે. ૫.૯૧ મોક્ષ તત્વના કેટલા ભેદો કહ્યા છે ?
ઉ.૯૧ મોક્ષ તત્ત્વના ઉત્તર ભેદો નવ (૯) કહ્યા છે. નવું તત્ત્વોના ઉત્તર ભેદો કેટલા થાય છે ?
૪.૯૨
ઉ-૨
પ્ર.૮૫
ઉ.૮૫
સંવર તત્ત્વ ઉપાદેય છે. નવ-સાત-પાંચ ભેદોના તત્ત્વોમાં આવે છે, સંવર તત્ત્વ જીવ રૂપે છે
પ્ર.૮૬
ઉ.૮૬
૫.૮૭
ઉ.૮૭
પ્ર.૮૮
ઉર
નવે તત્ત્વોના ઉત્તર ર્મા ૨૬૬ થાય છે, તે આ પ્રમાણે, જીવ-૧૪, અજીવ-૧૪, પણ્ડના-૪૨,
Page 9 of 106