________________
૧૮. સ્થિતિ - નવમા દેવલોકની ૧૯ સાગરોપમ.
દશમા દેવલોકની ૨૦ સાગરોપમ. અગ્યારમા દેવલોકની ૨૧ સાગરોપમ.
બારમા દેવલોકની ૨૨ સાગરોપમ. ૧૯. પર્યાતિ-૬. ૨૦. કિમીહાર - નિયમા છ દિશાનો. ૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી. ૨૨. ગતિ - એક દંડકમાં જાય સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યમાં જાય. ૨૩. આગતિ - એક દંડકમાંથી આવે. સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યોમાંથી આવે.
૨૪. વેદ-૧. પુરૂષવેદ. નવગ્રેવેયક દેવોના દંડક્ત વિષે :
૧. શરીર-૩. વક્રીય, તેજસ, કાર્પણ. ૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ ૨ હાથ. 3. સંઘયણ - નથી. ૪. સંજ્ઞા- ૪-૬-૧૦ અથવા ૧૬. ૫. સંસ્થાન-૧. સમયુતરસ્ત્ર. ૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાની, સંજ્વલન, ક્રોધ, માન, માયા, લોભ. ૭. લેશ્યા-૧. શુક્લ લેગ્યા. ૮. ઇન્દ્રિય-૫. ૯. સમુદ્યાત-૫. વેદના, કષાય, મરણ, વક્રીય, તેજસ, છેલ્લા બેનો ઉપયોગ હોતો નથી. ૧૦. દ્રષ્ટિ-૩. ૧૧. દર્શન-3. ૧૨. જ્ઞાન - ૩. ૧૩. અંજ્ઞાન-૩. ૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વક્રીય, વૈક્રીય મિશ્ર, કામણ. ૧૫. ઉપયોગ-૯, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા ઉત્પન્ન થાય. ૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા ચ્યવે છે.
૧૮. સ્થિતિ - પહેલા ગ્રેવેયકની- ૨૩, બીજાની- ૨૪, ત્રીજાની- ૨૫, ચોથાની- ૨૬, પાંચમાની- ૨૭, છઠ્ઠાની- ૨૮, સાતમાની-૨૯, આઠમાની-૩૦, નવમાની- ૩૧ સાગરોપમની હોય છે.
૧૯. પર્યાપ્તિ -૬. ૨૦. કિમીહાર - છ દિશાનો નિયમા. ૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી.
Page 148 of 161