________________
૧-૨
૧-૧
૨-૧
૨-૨ પ્રથમ પ્રકારના પૌષધના ત્રીજા પ્રકાર સાથે ૪ ભાંગા થાય. ૧-૧ ૧-૨ ૨-૧
૨-૨ એ જ પ્રમાણે ચોથા પ્રકાર સાથે ૪ ભાંગા સમજવા. બીજા પ્રકારના પૌષધના ત્રીજા પ્રકાર સાથે ૪ ભાંગા થાય. બીજા પ્રકારના પૌષધના ચોથા પ્રકાર સાથે ૪ ભાંગા થાય. ત્રીજા પ્રકારના પૌષધના ચોથા પ્રકાર સાથે ૪ ભાંગા થાય.
આ પ્રમાણે દ્વિસંયોગી ૨૪ ભાંગા થાય છે. હવે ત્રિક્સયોગી ૩૨ ભાંગા થાય છે, તે આ પ્રમાણે -
આહાર શરીર સત્કાર બ્રહ્મચર્ય
આ પ્રમાણે પહેલા, બીજા ને ચોથા સાથે ૮ એ જ પ્રમાણે પહેલા, ત્રીજા અને ચોથા સાથે ૮ એ જ પ્રમાણે બીજા, ત્રીજા ને ચોથા સાથે ૮
એમ ત્રિકસંયોગી ૩૨ ભાંગા જાણવા. હવે ચતુઃસંયોગી ૧૬ ભાંગા થાય છે તે આ પ્રમાણે :
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨
૧ ૧ ૨ ૨ ૧ ૨ ૧ ૧ ૧ ૨ ૧ ૨
૧ ૨ ૨ ૨ આ જ પ્રમાણે પહેલા ભાંગામાં બગડો મૂકીને આઠ ભાંગા કરવા એટલે કુલ ૧૬ ભાંગા થશે. એમ અસંયોગી (સ્વાભાવિક) ૮, દ્વિકસંયોગી ૨૪, ત્રિકસંયોગી ૩૨ ને ચતુઃસંયોગી ૧૬ મળીને કુલ ૮૦ ભાંગા થાય છે. તેમાંથી વર્તમાનમાં માત્ર ચતુઃસંયોગી ૧૫મો ભાંગો ૧-૨-૨-૨ અને ૧૬મો ભાંગો ૨-૨-૨-૨ એ બે જ પ્રચલિત છે. એટલે ૧૫માં ભાંગામાં એક આહાર પોસહ દેશથી જેમાં એકાસણું કરાય છે અને બીજા ત્રણ ભાંગા સર્વથી હોય છે. અને ૧૬મા ભાંગામાં ચાર પ્રકારના પોસહ સર્વથી
Page 20 of 211