SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મોરારજીભાઈ લલ્લુભાઈ પટેલ નવસારી વચનામૃત વાંચવાની આજ્ઞા પણ અજવાળુ ન આવે તેવી કોટડીમાં સૂવું પડે છે. અને માસિક હું જ્યારે વડોદરામાં ભણતો ત્યારે અવાર-નવાર ફક્ત પાંચ પાઉંડ મળે છે. આમ વેઠ કરવી પડે છે. આ જાણી મેં આશ્રમમાં આવતો. જ્યારે શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત છપાઈને મનમાં પ.પૂ. શ્રી બ્રહ્મચારીજીનો ખૂબ જ આભાર માન્યો. બહાર પડ્યું ત્યારે હું તે લઈ આશ્રમમાં મારી રૂમ ઉપર મૂકી ત્યાર બાદ વ્યાવહારિક સગાંઓના લગ્ન પ્રસંગે તેમજ આવ્યો. પછી પ.પૂ.શ્રી બ્રહ્મચારીજીની રજા લેવા ગયો કે હવે જોવા-ફરવાના નિમિત્તે પરદેશ જવાના પ્રલોભનો બે-ત્રણ વાર કાલે જવું છે. ૫.પૂ.શ્રી બ્રહ્મચારીજી બીજાં કશું બોલ્યા નહીં પરંતુ : ઊભા થયા, છતાં તે અનાર્યભૂમિમાં જવાની ઇચ્છા જ થતી નથી. આટલું જ કહ્યું કે “શ્રીમદ રાજચંદ્ર વચનામૃત બહાર પડ્યું છે તે : આ બધો પ્રતાપ પ.પૂ.શ્રી બ્રહ્મચારીજીના ઉપર જણાવેલા બોધવાંચજે.” આમ કહી મને વચનામૃત વાંચવાની આજ્ઞા આપી છે વાક્યોનો છે. તે મને પછીથી સમજાયું. આવતે વર્ષે માળા થાય કે ન થાય, હમણા કરી લો' પૂર્વે પાપ કર્યા હોય તે અનાર્ય દેશમાં જાય હું સંવત્ ૨૦૦૯ની દિવાળીની માળા ગણવા આશ્રમમાં હું ભણીને નોકરીએ લાગ્યો, અમારા સગાંએ અમો ચાર આવ્યો હતો. ત્યારે સભામંડપમાં પ્રસંગોપાત્ત પૂજ્યશ્રીએ જણાવ્યું ભણેલાઓ માટે આફ્રિકા-ઝાંબિયા જવાની પરમિટ મોકલી. બીજા ? કે : “આવતે વર્ષે માળા થાય કે ન થાય, હમણાં કરી લો.” ત્રણે ભાઈઓએ જવાની તૈયારી કરી લીધી. અમારા ઘરના બધા આશ્રમમાંથી ઘેર ગયા ખુશ થયા કે આપણું ભાગ્ય ખૂલી ગયું. પરદેશ જઈને હવે ભાઈ ને બે દિવસ થયા હતા ખૂબ કમાશે. પણ હું દ્વિઘામાં હતો કે જવું કે નહીં. એવામાં મારે ને સમાચાર મળ્યા કે અગાસ આશ્રમમાં આવવાનું થયું. વિચાર આવ્યો કે પ.પૂ.શ્રી પૂ.શ્રી બ્રહ્મચારીજીએ બ્રહ્મચારીજીને પૂછી જોઉં. તે માટે ઉપર ગયો. તેમની પાસે ઘણા વિ.સં. ૨૦૧૦ના મુમુક્ષુઓ બેઠેલા હતા અને ઘર્મની વાત ચાલતી હતી. મારા પૂછ્યા કારતક સુદ ૭ને દિને પહેલા તેઓશ્રીએ બોઘમાં જણાવ્યું કે “જેમણે પૂર્વે પાપ કર્યા સાંજે કાયોત્સર્ગમાં દેહ હોય તે અનાર્ય દેશમાં જાય.” હું તો આ વાત સાંભળી આભો જ છોડ્યો છે. તે જાણી બની ગયો. આજે કેટકેટલા લોકો પરદેશ જવા માટે આકાશ હું ધ્રુસકે ધ્રુસકે રડી પાતાળ એક કરે છે. ત્યારે પૂજ્યશ્રીએ તો કાંઈ જાદી જ વાત પડ્યો કે જાણે કાયમને કરી. તે વખતે મને ખબર નહોતી કે આર્ય કુળ અને ભરત માટે મારું કોઈ અંગત ખંડમાં, આર્યક્ષેત્રમાં બહુ પુણ્ય હોય તો જ જન્મ સગું મને અનાથ મૂકીને મળે. છતાં તે વખતે પૂરતું મેં જવાનું માંડી વાળ્યું. ચાલ્યું ગયું! મારા મિત્રો ગયા. તેમનો પત્ર આવ્યો કે અહીં તો મોટી દુકાનમાં મળસ્કે પાંચ વાગ્યાથી રાત્રે શ્રી મોરારજીભાઈ બાર વાગ્યા સુધી કામ કરવું પડે છે અને દિવસે
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy