________________
હતો.
વિવેક'નો પાઠ મુખપાઠ કરવાની આજ્ઞા કે સમાધિમરણ કેમ થાય? ત્યારે જણાવતા કે “અંત સુઘી એક પૂજ્યશ્રીની પાસે વડવા અને ખંભાત દર્શનાર્થે જવા
પરમકૃપાળુદેવે આપેલા મંત્રમાં ચિત્ત રાખવું. પરમકૃપાળુદેવનું આજ્ઞા માંગી ત્યારે મને પૂછ્યું કે “વિવેક વિષે જાણો છો?
જ શરણ રાખવું.” અને પોતે તેવું અદ્ભુત સમાધિમરણ અંગાસ વિવેકનો પાઠ વાંચ્યો છે?” પછી તેમણે એ પાઠ (મોક્ષમાળા
આશ્રમમાં શ્રી રાજમંદિરમાં પરમ કૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ શિક્ષાપાઠ ૫૧) મને સમજાવ્યો અને મુખપાઠ કરવાની આજ્ઞા
કાયોત્સર્ગમાં ઊભા રહી દેહત્યાગ કરી દ્રષ્ટાંતરૂપે કરી બતાવ્યું. કરી. હું થોડીવાર પછી મુખપાઠ કરી તેમની સમક્ષ બોલી ગયો.
પૂજ્યશ્રી પોતાના જીવનકાળ દરમ્યાન આસ્તા મુકામે પછી હું વડવા ગયો. ત્યાંથી ખંભાત જઈ સુબોધ પાઠશાળામાં
પાંચેક વખત પધાર્યા હતા. છેલ્લી વખતે આવ્યા ત્યારે બાજુના રાત્રે રોકાયો. ત્યાં દરરોજ મોક્ષમાળામાંથી એક પાઠ વંચાતો
ગામડાના ઘણા મુમુક્ષુઓને ઘેર પધારી સત્સંગનો લાભ આપ્યો અને તેના પર પ્રશ્નોત્તરરૂપે ચર્ચા થતી. તે દિવસે વિવેકનો પાઠ વંચાયો. મને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા. મેં બધા પ્રશ્નોના ઉત્તરો
પૂજ્યશ્રીએ એક પત્રમાં પોતાનું બનાવેલ એક કાવ્ય લખ્યું સાચા આપ્યા. આ પાઠ મુખપાઠ જોઈ ત્યાં ઉપસ્થિત સર્વને આશ્ચર્ય
હતું. તે કાવ્યમાં તેમની અંતરભાવનાનું સ્પષ્ટ દર્શન થાય છે. તે થયું. અને મને પૂછ્યું કે તમને મોક્ષમાળા મુખપાડે છે? ના ? કાલે મને જીવનમાં ખૂબ પ્રેરણા આપી છે. તે નીચે મુજબ છે :કહી, પણ મને ખંભાત આવતા પહેલા આ જ પાઠ પૂજ્યશ્રીએ “કૃપાળુની કૃપા ઘારી, બનીશું પૂર્ણ બ્રહ્મચારી, સમજાવી મુખપાઠ કરાવ્યો હતો જેથી બઘા પ્રશ્નોના સાચા ઉત્તર
સહનશીલતા ક્ષમા ઘારી, સજી સમતા નીતિ સારી, આપી શક્યો છું.
કરીશું કાર્ય સુવિચારી, કષાયો સર્વ નિવારી,
ગણીશું માત પરનારી, પિતા સમ પરપુરુષ ઘારી, મને જો મોક્ષ મળતો હોય તો બધું છોડી દઉં
જીવીશું જીવન સુઘારી, સ્વપરને આત્મહિતકારી, હું એકવાર પ.પૂ. બ્રહ્મચારીજી પાસે બેઠો હતો ત્યારે બનીને અલ્પ સંસારી, ઉઘાડી મોક્ષની બારી, મારા મનમાં એવા વિચાર આવ્યા કરતા હતા કે મને ભક્તિ, સમર્પ સર્વ સ્વામીને, તરીશું સર્વને તારી.” જ્ઞાન, વૈરાગ્યની તીવ્ર ઇચ્છા છે પણ મોક્ષની ઇચ્છા થતી નથી. ત્યારે મારા વગર કહ્યું પૂ.શ્રી બ્રહ્મચારીજી બોલ્યા કે : “મને જો મોક્ષ મળતો હોય તો હું બધું છોડીને હમણાં જ ચાલ્યો જાઉં.” અમે ન આવીએ તો મંદિરનું કાર્ય પૂરું કરવું
આસ્તાના મુમુક્ષુઓ આશ્રમમાં જતા ત્યારે આસ્તામાં મંદિર બનાવવાની તેઓ પ્રેરણા કર્યા કરતા. પણ જમીનના અભાવે
પ.પૂ.પ્રભુશ્રીજી શ્રીમદ્ રાજચંદ્ર પૂ.શ્રી બ્રહ્મચારીજી તે કામમાં વિલંબ થયા કરતો હતો. જ્યારે સંવત્ ૨૦૦૯ના વૈશાખ મહિનામાં પૂજ્યશ્રી પથરાડિયા આવ્યા ત્યારે આસ્તાના મુમુક્ષુઓને કહ્યું કે : “આ વખતે આસ્તામાં મંદિરનું ખાતમુહૂર્ત કરવું જ છે. જગ્યા નક્કી કરો.” એક ભાઈએ જમીન આપી અને પૂજ્યશ્રીના હાથથી આ પવિત્ર કાર્યનો પ્રારંભ થયો. સાથે જણાવ્યું કે : “અમે નહીં આવીએ તો પણ મંદિરનું કામ પૂરું કરવું.” અને બન્યું પણ એમ જ કે ફરી પાછા તેઓ આવ્યા નહીં; કારણ સંવત્ ૨૦૧૦માં તેઓશ્રીનો દેહોત્સર્ગ થઈ ગયો. પરમકૃપાળુદેવના શરણથી સમાધિમરણ
મને પરમ કૃપાળુદેવ ઉપર શ્રદ્ધા કરાવવામાં પૂ.શ્રી બ્રહ્મચારીજીનો અણમોલ ફાળો છે. | તેઓશ્રી મુમુક્ષુઓને આ ભવમાં સમાધિમરણ કરવું જ છે એવો નિશ્ચય કરાવતાં. ઘણા પૂછતા
શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, આસ્તા
૭૦